GSEB Solutions for ધોરણ ૧૨ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

કયો સિદ્ધાંત ક્રોમેટોગ્રાફી અલગીકરણમાં સમાયેલો છે ?

Hide | Show

જવાબ : અધિશોષણ


બ્રાઇનમાંથી ક્લોરિનની બનાવટ દર્શાવતી પ્રક્રીયાના  નુ મૂલ્ય કેટલુ જણાયુ છે ?

Hide | Show

જવાબ : +422 KJ


સમીકરણ બ્રાઇનમાંથી  ની બનાવટ પ્રક્રિયાને લાગુ પાડતાં  નું મૂલ્ય કેટલું મળશે?

Hide | Show

જવાબ : -2.2 V


જો વિદ્યુતરાસાયણિક પ્રક્રિયા દરમિયાન નું મૂલ્ય ઋણ મળે તો પ્રક્રિયા પર શી અસર થાય?

Hide | Show

જવાબ : પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય.


પીગાળેલા NaCl નુ વિદ્યુતવિભાજન કરતાં અનોડૅ અને કૅથોડૅ પર શું મળે છે?

Hide | Show

જવાબ : અને Na


ગોલ્ડની NaOH સાથે પ્રક્રિયા કરતાં કયું સંકીર્ણ બને છે ?

Hide | Show

જવાબ :


Ag ની NaCN સાથે પ્રક્રિયા કરતાં કયું સંકીર્ણ બને છે ?

Hide | Show

જવાબ :


ગોલ્ડ અને સિલ્વરના સાયનાઇડ સંકીર્ણમાંથી Au અને Ag મેળવવા સંકીર્ણનું કઇ ધાતુ વડે રિડક્શન કરવામાં આવે છે?

Hide | Show

જવાબ : Zn


કઇ ધાતુ માટે નિસ્યંદન જેવી શુદ્ધિકરણ પદ્ધતિ વપરાય છે?

Hide | Show

જવાબ : Zn અને Hg બંન્ને


કઇ ધાતુ માટે દ્રવગલન જેવી શુદ્ધિકરણ પદ્ધતિ વપરાય છે?

Hide | Show

જવાબ : Sn


કઇ ધાતુના શુદ્ધિકરણ માટે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ વપરાય છે ?

Hide | Show

જવાબ : Zn અને Si બંન્ને માટે


અશુદ્ધ Ni ધાતુમાંથી નિકલ કાર્બોનિલ સંકીર્ણ બનાવવાની પદ્ધતિ કયા નામ થી ઓળખાય છે ?

Hide | Show

જવાબ : મોંડ કાર્બોનિલ પદ્ધતિ


કઇ ધાતુનું શુદ્ધિકરણ વાન આર્કેલે દર્શાવ્યુ ?

Hide | Show

જવાબ : Ti અને Zr


ક્રોમોટોગ્રાફીય પદ્ધતિમાં કયો સિદ્ધાંત સમાવિષ્ટ છે ?

Hide | Show

જવાબ : અધિશોષણનો સિધ્ધાંત


ક્રોમેટોગ્રાફી પદ્ધતિમાં કોનું અલગીકરણ કરી શકાય છે ?

Hide | Show

જવાબ : રંગકો, ધનાયનો અને ઋણાયનો


એલ્યુમિનિયમમાંથી શુદ્ધ Al ધાતુ મેળવવાની પદ્ધતિમાં લોંખડના પાત્રમાંજ અન્દરની બાજુ શેનું પડ હોય છે?

Hide | Show

જવાબ : ગ્રેફાઈટનું


કઇ ધાતુ વૈજ્ઞાનિક તુલાના ભાગો બનાવવા વપરાય છે ?

Hide | Show

જવાબ : Al


સિગારેટના ખોખામાં કઇ ધાતુના પાતળા વરખ વપરાય છે ?

Hide | Show

જવાબ : Al


કઇ કાચી ધાતુનો મુખ્ય ઉપયોગ કૉપર ધાતુના નિષ્કર્ષણમાં થાય છે ?

Hide | Show

જવાબ : કૉપર પાયરાઈટ્સ


કૉપર ધાતુના નિષ્કર્ષણમાં વપરાતી સૂકી ધાતુકર્મવિધિને કેટલા તબક્કા વહેચી શકાય છે ?

Hide | Show

જવાબ : 5


કઇ ખનિજોના સંકેન્દ્રણ માટે ફીણ-પ્લવન પદ્ધતિ વપરાય છે ?

Hide | Show

જવાબ : સલ્ફાઈડ


કૉપર માટેની સૂકી ધાતુકર્મવિધિમાંની સંકેન્દ્રણ પદ્ધતિથી કેટલા ટકા Cu ધાતુ મળે છે?

Hide | Show

જવાબ : 25%


કૉપર ધાતુના નિષ્કર્ષણમાંજ પ્રદ્રાવણ પદ્ધતિમાં કઇ ધાતુના ઓંકસાઇડ સ્લેગ રૂપે દૂર થાય છે ?

Hide | Show

જવાબ : Fe


બેસેમરીકરણ વિધિથી Cu ધાતુ મેળવવા  માં શું ઉમેરવામાં આવે છે?

Hide | Show

જવાબ : રેતી


બેસેમરીકરણ પદ્ધતિથી કેટલા ટકા શુદ્ધ Cu ધાતુ મેળવી શકાય છે ?

Hide | Show

જવાબ : 95%


બેસેમરીકરણ પદ્ધતિથી મેળવેલ Cu માં કઇ ધાતુ મુખ્યત્વે અશુદ્ધ સ્વરૂપે હોય છે?

Hide | Show

જવાબ : Pt અને S બંન્ને


પૃથ્વીના પોપડામાંથી મળતા તત્વોમાં એલ્યુમિનિયમ ધાતુ કયું સ્થાન ધરાવે છે.

Hide | Show

જવાબ : ત્રીજુ


એલ્યુમિનિયમના શુધ્ધિકરણમાં વપરાતી પધ્ધતિનું નામ શું છે ?

Hide | Show

જવાબ : હૉલ-હેરૉલ્ટ


કાચી ધાતુને ખૂબ તપાવી ઓકસાઇડમાં રૂપાંતર કરવું તેને શું કહે છે ?

Hide | Show

જવાબ : ભૂંજન


પૃથ્વીના પોપડામાં એલ્યુમિનિયમ ધાતુ વજનથી આશરે કેટલાં ટકા જેટલું હોય છે.

Hide | Show

જવાબ : 8.3 %


જેમસ્ટૉન કયા સંયોજનનું અશુધ્ધ સ્વરૂપ છે.

Hide | Show

જવાબ :


કઇ પધ્ધતિમાં તાપમાનનો ગાળો અગત્યનો ભાગ ભજવે છે ?

Hide | Show

જવાબ : વાતભઠ્ઠી


ક્રોમેટોગ્રાફીય અલગીકરણમાં કયો સિધ્ધાંત સમાયેલો છે ?

Hide | Show

જવાબ : અધિશોષણ


માણેકમાં કયા તત્વની અશુધ્ધિ હોય છે.

Hide | Show

જવાબ : Cr


કેઓલીનાઈટનું આણ્વિયસૂત્ર કયું છે.

Hide | Show

જવાબ :


સેફાયરમાં કયા તત્વની અશુધ્ધિ હોય છે.

Hide | Show

જવાબ : Cd


પૃથ્વીના પોપડામાં બીજા સ્થાને કયું તત્વ મળે છે.

Hide | Show

જવાબ : Fe


હિમોગ્લોબીનમાં કઈ ધાતુ સંયોજિત સ્વરૂપે હોય છે.

Hide | Show

જવાબ : Fe


ઝિંકાઈટ કઈ ધાતુની ખનિજ હોય છે.

Hide | Show

જવાબ : Zn


મેગ્નેટાઈટ કઈ ધાતુની ખનિજ છે.

Hide | Show

જવાબ : Fe


કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા શા માટે ઓકસાઈડ ખનિજો વધુ પસંદ કરાય છે.

Hide | Show

જવાબ : સલ્ફાઈડ ખનિજોમાં નીકળતા વાયુ પ્રદૂષણ કરે છે અને તેમના રિડક્શન મુશ્કેલ છે.


આયર્નની કાચી ઘાતુના સંકેન્દ્રીકરણ કરવા માટે કઈ પધ્ધતિ વપરાય છે ?

Hide | Show

જવાબ : આયર્નની કાચી ઘાતુના સંકેન્દ્રીકરણ કરવા માટે ફીણ-પ્લવન પધ્ધતિ વપરાય છે.


કયા સંયોજનનો ઉપયોગ ફીણ-પ્લવન પધ્ધતિમાં કરવામાં આવે છે.

Hide | Show

જવાબ : ઝેન્થ્રેટ સંયોજનો,પાઈન ઓઈલ અને ચરબીજન્ય એસિડ


ફીણ-પ્લવન પધ્ધતિમાં કઈ કાચી ધાતુઓના સંકેન્દ્રીકરણ માટે વપરાય છે.

Hide | Show

જવાબ : સલ્ફાઈડયુક્ત


ફીણ-પ્લવન પધ્ધતિમાં અદ્રાવ્ય ZnS, NaCN સાથે કયું સંકીર્ણ બનાવે છે.

Hide | Show

જવાબ : ક્રેસોલ અને એનિલીન


ફીણ-પ્લવન પધ્ધતિમાં અદ્રાવ્ય ZnS, NaCN સાથે કયું સંકિર્ણ બનાવે છે.

Hide | Show

જવાબ :


ફીણ-પ્લવન પધ્ધતિમાં ZnS અને PbS ધરાવતી કાચી ધાતુમાં કયા પદાર્થનો અવસાદક તરીકે ઉપયોગ થાય છે.

Hide | Show

જવાબ : NaCN


બોકસાઈટમાંથી એલ્યુમિનાના નિક્ષાલન દરમ્યાન કયો દ્રાવ્ય સંકીર્ણક્ષાર બને છે.

Hide | Show

જવાબ :


બોકસાઈટમાંથી એલ્યુમિનાના નિક્ષાલનમાં કેટલી સાંદ્રતા ધરાવતું NaOH વપરાય છે.

Hide | Show

જવાબ : 6-8 %


સોડિયમ એલ્યુમિનેટનના દ્રાવણમાં  વાયુ પસાર કરવાથી તટસ્થીકરણ પ્રકિયાને લીધે શાના અવક્ષેપ મળે છે.

Hide | Show

જવાબ :


કયા પદાર્થ વડે સિલ્વરનું નિક્ષાલન કરવામાં આવે છે.

Hide | Show

જવાબ : NaCN


કેલ્શિનેશન પધ્ધતિ કઈ કાચી ધાતુને લાગુ પડે છે.

Hide | Show

જવાબ : ઓકસાઈડ અને કાર્બોનેટ


કાચીધાતુના નિષ્કાર્ષણમાં ભૂંજન પ્રક્રિયા કઈ ભઠ્ઠીમાં થાય છે.

Hide | Show

જવાબ : પરાવર્તન ભઠ્ઠી


કૉપરના નિષ્કર્ષણ દરમિયાન અને FeS ના મિશ્રણને શું કહે છે ?

Hide | Show

જવાબ : મેટ્ટે


તાપમાનના ફેરફાર સાથે ધાતુકર્મવિધિના અભ્યાસને શું કહે છે ?

Hide | Show

જવાબ : પાયરો ધાતુકર્મવિધિ


ગિબ્સ હેલ્મ હોલ્ટેઝ સમીકરણ જણાવો.

Hide | Show

જવાબ :


 વિરુદ્ધ T ના આલેખો દોરી તેમનો અભ્યાસ કયા વૈજ્ઞાનિક કર્યો ?

Hide | Show

જવાબ : એલિંગહામે


રિડક્શનકર્તા પદાર્થનું કાર્ય .................. હોય છે.

Hide | Show

જવાબ :  નું મૂલ્ય ઋણ કરવાનું


ધાતુના ઓક્સાઇડની રિડક્શન પ્રક્રિયા માટે નીચેના પૈકી કયો પદાર્થ વપરાય છે?

Hide | Show

જવાબ : C અને CO


ધાતુ ઓક્સાઇડના રિડક્શનથી વધુ ધાતુ મેળવવા માટે ભૌતિક રાસાયણિક સિદ્ધાંતને શું કહે છે ?

Hide | Show

જવાબ : ઉષ્માગતિકિય સિદ્ધાંતો


 અને  વચ્ચેનો સંબંધ દર્શાવતુ સમીકરણ આપો.

Hide | Show

જવાબ :


 અને સંતુલન અચળાંક K વચ્ચેનો સંબંધ દર્શાવતુ સુત્ર જણાવો.

Hide | Show

જવાબ :


ખૂબ જ ઝડપથી પ્રક્રીયા કરતા ધ્રુવોના ઓક્સિડેશન પોટૅશિયલના મૂલ્યો કેવા હોય છે?

Hide | Show

જવાબ : ખૂબ જ ઊંચા અને ધન


કયા સંજોગોમાં પ્રક્રિયા સ્વયંસ્ફુરિત બને ?

Hide | Show

જવાબ : ધન અને  ઋણ હોય.


વિદ્યુતવિભાજન દરમિયાન પિગલિત ધનનું ગલનબિન્દુ ખૂબ જ ઊંચુ હોય છે.તેને નીચું લાવવા માટે કેટલાક પદાર્થ ઉમેરવામાં આવે છે. આ ક્રિયા ને શું કહે છે?

Hide | Show

જવાબ : અભિવાહ


ધાતુકર્મવિધિના સામાન્ય સિધ્ધાંતોમાં શાનો સમાવેશ થતો હોય છે.

Hide | Show

જવાબ : ઉષ્માગતિકીય અને વિદ્યુતરાસાયણિક બાબતો


 માંથી Al મેળવવાની વિધિમાં કયો પદાર્થ દ્રાવક તરીકે ઉમેરવામાં આવે છે?

Hide | Show

જવાબ :


ફોલ્લાવાળા તાંબામાંથી ઉષ્મા શુધ્ધિકરણ પદ્ધતિથી કેટલા ટકા શુદ્ધ ધાતુ મેળવી શકાય છે ?

Hide | Show

જવાબ : 95 %


ફોલ્લાવાળા તાંબામાંથી ઉષ્મા શુદ્ધિકરણ પદ્ધતિથી Cu મેળવવામાં કઇ ધાતુમાં સિલિકેટ સ્લૅગ રૂપે તરે છે?

Hide | Show

જવાબ : Zn, Fe અને Bi


વિદ્યુતવિભાજન પદ્ધતિથી શુદ્ધ કૉપર મેળવવાની પદ્ધતિમાં કઇ ધાતુ એનોડ પંક તરીકે જમા થાય છે ?

Hide | Show

જવાબ : Au, Pt અને Ag


બૉઇલરની નળીઓ બનાવના કઇ ધાતુ વપરાય છે ?

Hide | Show

જવાબ : Cu


ડેલ્ટામૅટલ જેવી મિશ્રધાતુમાં કઇ ધાતુ વપરાય છે ?

Hide | Show

જવાબ : Cu


આયર્ન ધાતુના નિષ્કર્ષણમાં કઇ ભઠ્ઠી વપરાય છે ?

Hide | Show

જવાબ : બ્લાસ્ટ ભઠ્ઠી


કેટલા ઊંચા તાપમાને આયર્ન બને છે?

Hide | Show

જવાબ : 2170 K


બ્લાસ્ટ ભઠ્ઠીથી મેળવેલ આયર્ન કેટલા ટકા કાર્બન ધરાવે છે ?

Hide | Show

જવાબ : 4%


પિંગ આર્યન તરીકે મળતી ધાતુમાં કઇ ધાતુઓ અશુદ્ધિ સ્વરુપે અલ્પ પ્રમાણમાં હોય છે ?

Hide | Show

જવાબ : P, Mn અને S


લોંખડનું સૌથી શુદ્ધ સ્વરૂપ જણાવો.

Hide | Show

જવાબ : દબનીય લોંખડ અને ભરતર લોંખડ


Zn ના રિડક્શન માટે વપરાતો નળાકીય રિટૉર્ટ શેનો બનેલો છે ?

Hide | Show

જવાબ : અગ્નિરોધક ઈંટોનો


ઝિંક ઓકસાઇડામાંથી રિડક્શન પદ્ધતિથી મેળવેલ ઝિંક કયા નામથી ઓળખાય છે ?

Hide | Show

જવાબ : સ્પેલ્ટર


એલ્યુમિનિયમની કાચી ધાતુ જણાવો.

Hide | Show

જવાબ : બૉક્સાઈટ


કૉપરની કાચી ધાતુ જણાવો.

Hide | Show

જવાબ : કૉપર પાઈરાઈટ્સ


ઝિંકની કાચી ધાતુ જણાવો.

Hide | Show

જવાબ : ઝિંક બ્લેડ


આયર્નની કાચી ધાતુ જણાવો.

Hide | Show

જવાબ : હેમેટાઇટ


ઝોન રિફાઇનિગ પદ્ધતિથી કઇ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે ?

Hide | Show

જવાબ : સિલિકોન


વિદ્યુતવિભાજન પદ્ધતિથી ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે ?

Hide | Show

જવાબ : ઝિંક


એલ્યુમિનિયમના શુદ્ધિકરણ વપરાતી પદ્ધતિનું નામ છે ?

Hide | Show

જવાબ : હૉલ્-હેરોલ્ટ


કાચી ધાતુને ખૂબ તપાસી ઑક્સાઇડમાં રૂપાંતર કરવું તેને શું કહે છે ?

Hide | Show

જવાબ : ભૂંજન


શેમાં તાપમાનનો ગાળો અગત્યનો ભાગ ભજવે છે ?

Hide | Show

જવાબ : વાતભઠ્ઠી


ભૌતિક-રાસાયણિક સિધ્ધાંતોના સમન્વયથી નિષ્કર્ષણ, અલગીકરણ વગેરે જેવી પધ્ધતિઓથી શુધ્ધધાતુ મેળવવાની પ્રક્રિયા ને શું કહે છે.

Hide | Show

જવાબ : ધાતુકર્મવિધિ


એલ્યુમિનિયમની કાચી ધાતુ જણાવો.

Hide | Show

જવાબ : બૉક્સાઈટ


કૉપરની કાચી ધાતુ જણાવો.

Hide | Show

જવાબ : કૉપર પાઈરાઈટ્સ


જેમાંથી સારા પ્રમાણમાં ધાતુ મેળવી શકાય તેને શું કહે છે.

Hide | Show

જવાબ : અયસ્ક


કાચીધાતુમાંથી ધાતુ મેળવવા માટેનો મુખ્ય તબક્કો કયો છે.

Hide | Show

જવાબ : સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ, ધાતુનું શુધ્ધિકરણ અને કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ


ઝિંકની કાચી ધાતુ જણાવો.

Hide | Show

જવાબ : ઝિંક બ્લેન્ડ


ઝોન રિફાઇનિંગ પધ્ધતિથી કઇ ધાતુનું શુધ્ધિકરણ કરવામાં આવે છે ?

Hide | Show

જવાબ : ઝિંક બ્લેન્ડ


કાચી ધાતુમાંથી બિનજરૂરી પદાર્થો કે અશુધ્ધિઓને દૂર કરી શુધ્ધધાતુ મેળવવાની પધ્ધતિને શું કહે છે.

Hide | Show

જવાબ : ધાતુકર્મવિધિ


પૃથ્વીના પોપડામાં નીચેના પૈકી કઈ ધાતુની પ્રચુરતા સૌથી વધુ છે.

Hide | Show

જવાબ : Al


ઝોન રિફાઇનિંગ પધ્ધતિથી કઇ ધાતુનું શુધ્ધિકરણ કરવામાં આવે છે ?

Hide | Show

જવાબ : સિલિકોન


વિદ્યુતવિભાજન પધ્ધતિથી કઇ ધાતુનું શુધ્ધિકરણ કરવામાં આવે છે ?

Hide | Show

જવાબ : ઝિંક


પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતો પર આધાર રાખે છેઆ વિધાન સમજાવો.

Hide | Show

જવાબ : પ્રક્રિયાનો વેગ સમય જેમ પસાર થાય છે તેમ ઘટે છે, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે. આથી ઉલટું જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા વધે છે. ત્યારે સામાન્ય રીતે વેગ વધે છે. આ પરથી કહી શકાય કે, પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે.


પ્રક્રિયાનું અર્ધઆયુષ્ય એટલે શું? તેને કયા ચિન્હ વડે દર્શાવાય છે ?

Hide | Show

જવાબ : પ્રક્રિયાનું અર્ધઆયુષ્ય એવો સમય છે, જ્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થાય છે. તેને  વડે રજૂ કરવામાં આવે છે.


પ્રક્રિયા શૂન્ય ક્રમની છે તો તેના માટે વેગનું સમીકરણ લખો.

Hide | Show

જવાબ :


કેવા પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ, આણ્વિકતા સમાન મળે ?

Hide | Show

જવાબ : પ્રારંભિક પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ આણ્વિકતા સમાન મળે છે.


પ્રક્રિયા નીપજો, માટે વેગ  છે. શું આ પ્રક્રિયા પ્રારંભિક પ્રક્રિયા છે?

Hide | Show

જવાબ : આ પ્રક્રિયા પ્રારંભિક નથી. કારણ કે પ્રક્રિયા પ્રારંભિક માટે આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ સમાન હોવો જોઈએ. અહીં B માટે આણ્વિકતા 1 છે અને પ્રક્રિયા ક્રમ  છે.


કેટલીક પ્રક્રિયાઓ માટે વધારે અણુઓના ભાગની ઊર્જા દેહલી ઊર્જા કરતાં વધારે છે, છતાં પણ પ્રક્રિયાનો વેગ કેમ ધીમો છે?

Hide | Show

જવાબ : જો પ્રક્રિયકના અણુઓ પૂરતી ઊર્જા ઉપરાંત યોગ્ય દિશાએથી અથડાય તો જ નીપજ વધારે પ્રમાણમાં મળે છે. ફક્ત ઊર્જા વધારે હોવાથી વેગ વધતો નથી.


શૂન્ય ક્રમની પ્રક્રિયાની આણ્વિક્તા શૂન્ય થાય છે.

Hide | Show

જવાબ : આણ્વિકતા કોઈ પણ ભોગે અપૂર્ણાંક કે શૂન્ય હોય શકે નહીં.


તાપમાનના વધારા સાથે પ્રક્રિયાનો વેગ શા કારણે વધે છે?

Hide | Show

જવાબ : તાપમાનના વધારા સાથે પ્રક્રિયકના અણુઓની કુલ ઊર્જા વધે છે, તેથી વધારે અથડામણ પામતા અણુઓનો ભાગ ઊર્જા અવસેધને પસાર કરે છે તેથી પ્રક્રિયાનો વેગ વધે છે.


વાતાવરણમાં વધારે પ્રમાણમાં ઓક્સિજન હોવા છતાં ઓરડાના તાપમાને બળતણ આપમેળે સળગતાં નથી સમજાવો.

Hide | Show

જવાબ : દહન પ્રક્રિયાઓ માટે સક્રિયકરણ ઊર્જા ઓરડાના તાપમાને ખૂબ જ વધારે હોય છે. તેથી બળતણ આપમેળે ઓરડાના તાપમાને સળગતા નથી.


શા માટે આણ્વિકતા ત્રણથી વધારે હોતી નથી ?

Hide | Show

જવાબ : કોઈ એક સમયે ત્રણથી વધારે અણુઓની અથડાવવાની સંભાવના ઓછી છે. તેથી મહત્તમ આણ્વીકતા ત્રણ હોય શકે.


કોઈ પણ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયા આગળ વધવાથી શા માટે ઘટતો જાય છે ?

Hide | Show

જવાબ : કોઈપણ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. જેમ પ્રક્રિયા આગળ વધે તેમ પ્રક્રિયાની સાંદ્રતા ઘટે છે તેથી પ્રક્રિયાનો વેગ ઘટે છે.


ઉદાહરણ દ્વારા સમજાવો કે માત્ર ઉષ્ણાગતિકીય રીતે પ્રક્રિયાનો વેગ નક્કી થઈ શકતો નથી.

Hide | Show

જવાબ : હીરાનું પ્રેફાઈટમાં રૂપાંતર આપમેળે થતી પ્રક્રિયા છે તેમ છતાં ધીમી છે, કારણ કે તેની સક્રિયકરણ ઊર્જા વધારે છે.


કોઈપણ પ્રક્રિયાની આણ્વીકતા શૂન્ય કેમ થતી નથી?

Hide | Show

જવાબ : કોઈપણ પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની સંખ્યાને તેની આણોવીકતા કહે છે. તેથી પ્રક્રિયા થવા માટે ઓછામાં ઓછા એક અણુની જરૂર પડે છે તેથી આણ્વીકતા શૂન્ય હોઈ શકે નહીં.


રાસાયણિક પ્રક્રિયા-વેગ એટલે શું ? યોગ્ય આલેખ દ્વારા પ્રક્રિયાના સરેરાશ વેગનું સમીકરણ તારવો.

Hide | Show

જવાબ : એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ઘટાડાના દર અથવા એકમ સમયમાં નીપજોની સાંદ્રતામાં થતા વધારાના દરને રાસાયણિક પ્રક્રિયા-વેગ કહે છે. પ્રક્રિયાની ઝડપ અથવા પ્રક્રિયાનો વેગ એકમ સમયમાં પ્રક્રિયક અથવા નીપજની સાંદ્રતામાં ફેરફાર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. વધુ ચોક્કસ થવા માટે તેમને નીચેના પર્યાયોમાં વ્યાખ્યાયિત કરી શકાય.

(i) કોઈપણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં થતાં ઘટાડાનો વેગ

(ii) કોઈપણ એક નીપજની સાંદ્રતામાં થતા વધારાનો વેગ.

એક કાલ્પનિક (Hypothetical) પ્રક્રિયાને ધ્યાનમાં લો. જેમાં પ્રણાલીનું કદ અચળ રહે છે.

        એક મોલ પ્રક્રિયક R એક મોલ નીપજ P ઉત્પન્ન કરે છે જો  અને  અનુક્રમે  સમયે R અને P ની સાંદ્રતા છે અને  અને   સમયે તેમની સાંદ્રતા છે.

        ઉપરના સમીકરણોમાં ચોરસ કૌંસ (square brackets) મોલર સાંદ્રતા દર્શાવવા માટે વપરાયેલ છે.

        R ના અદ્રશ્ય થવાનો વેગ   ................ (a)

        P ના દ્રશ્ય થવાનો વેગ        ............ (b)

         ઋણ રાશિ છે (કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે.) ઉપર આપેલ સમીકરણ (a) અને (b) પ્રક્રિયાનો સરેરાશ વેગ  રજૂ કરે છે.

        સરેરાશ વેગ પ્રક્રિયકો અથવા નીપજની સાંદ્રતામાં ફેરફાર અને તે ફેરફાર થવા માટે લીધેલા સમય પર આધાર રાખે છે.

​​​​​​​


(બ્યુટાઈલ ક્લોરાઈડ)ની સાંદ્રતા જુદા જુદા સમયે નીચે આપેલી છે. પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણો.

Hide | Show

જવાબ : સમયના જુદા જુદા ગાળા દરમિયાન

t/s                   0     50       100     150   200    300    400    700     800

 0.100  0.0905  0.0820  0.0741  0.0671  0.0549 0.0439  0.0210  0.017

 

આપણે સમયના જુદા જુદા ગાળા દરમિયાન સાંદ્રતામાં તફાવત નક્કી કરો શકીએ અને આ પ્રમાણે સરેરાશ વેગ  ને  વડે ભાગીને મેળવી શકીએ.

​​​​​​​


ત્વરિત વેગ સમીકરણ લખી તેને યોગ્ય ઉદાહરણ દ્વારા આલેખીત કરો.

Hide | Show

જવાબ : સરેરાશ સમય કોઇ પ્રક્રિયાનો વેગ દર્શાવવા માટે ઉપયોગ કરી શકાય નહિ, કારણ કે તે જેને માટે ગણ્યો છે તે સમયગાળા દરમિયાન તે અચળ હોવો જોઈએ. આથી, સમયની કોઈ પણ ક્ષણે ત્વરિત વેગ ગણીએ છીએ. જ્યારે આપણે સૌથી ઓછા સમયગાળા માટે સરેરાશ વેગ ગણીએ જેમ કે dt (જ્યારે  શૂન્ય થવા જાય છે). આથી ગાણિતીય રીતે સૂક્ષ્મરીતે નાના dt માટે ત્વરીત વેગ નીચે પ્રમાણે દર્શાવી શકાય.

જેમ  અથવા 

​​​​​​​

તેને આલેખીય રીતે નક્કી કરવા માટે R અને Pની સાંદ્રતા વિરુદ્ધ સમયના બેમાંથી એક વક્ર પરથી ઢાળની સ્પર્શરેખા દોરવાથી મેળવી શકાય. આથી કોયડો 4.1માં,  સમયે ઉદાહરણ તરીકે લઈએ, તો તેને બ્યુટાઈલ ક્લોરાઈડની સાંદ્રતાનો સમય વિરુદ્ધ આલેખ દોરવાથી મેળવી શકાય.  s (ઉપરની આકૃતિ) એ વક્રને સ્પર્શ કરતી સ્પર્શરેખા દોરવામાં આવે છે.

ઢાળની આ સ્પર્શરેખા ત્વરિત વેગ આપશે.

આથી 600 s સમયે

                         


પૂરતી ઊર્જા ધરાવતી અથડામણ રાસાયણિક ફેરફાર દશાવતા નથી. ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : આર્હેનિયસનું સમીકરણ ઘણા વિશાળ સંજોગોમાં લાગુ પાડી શકાય છે પરંતુ સંઘાત સિદ્ધાંત જે મેક્સ ટ્રોટ્ઝ અને વિલિયમ લુઈસ (Max Trautz and William Lewis) 1916-18 માં વિકસાવેલો તે પ્રક્રિયાની ઊર્જીય (energetic) અને ક્રિયાવિધિય બાબતોને વધારે ગહનતાપૂર્વક સમજાવે છે. તે વાયુઓની ગતિ ઊર્જા પર આધારિત છે. આ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયક અણુઓને સખત ગોળાઓ તરીકે અને પ્રક્રિયાને અણુઓ અથડાય ત્યારે થવા વિશે અભિધારણા કરી. પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કઈ સંઘાતની સંખ્યાને સંઘાત આવૃતિ (Z) તરીકે ઓળખવામાં આવે છે. બીજુ પરિબળ (factor) જે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે તે છે સક્રિયકરણ ઊર્જા દ્વિ-આવીય પ્રાથમિક પ્રક્રિયા  નીપજો, માટે પ્રક્રિયાનો વેગ આ પ્રમાણે અભિવ્યક્ત કરી શકાય.

       

        જે પ્રક્રિયક અણુઓનું યોગ્ય દિકવિન્યાસ બંધની રચના તરફ દોરે છે. જ્યારે અયોગ્ય દિકવિન્યાસ તેમને માત્ર પાછા ધકેલે છે અને નીપજ બનતી નથી.

       

        જ્યાં, Z=સંઘાત પામતા અણુઓનો અંશ

              P= યોગ્ય દિકવિન્યાસ સંઘાત

              T= તાપમાન (K)

              R= વાયુ અચળાંક

              E= સક્રિયકરણ ઊર્જા જ્યાં પ્રક્રિયકો A અને B ની સંઘાત આવૃત્તિ અભિવ્યકત કરે છે અને ,  કરતાં વધારે કે ઓછી ઊર્જા ધરાવતા અણુઓનો અંશ (Friction) છે.

સમીકરણ (i)ને આર્હેનિયસ સમીકરણ સાથે સરખાવતાં આપણે કહી શકીએ કે A સંઘાત આવૃતિ સાથે સંબંધિત છે. સમીકરણ (i) જે પ્રક્રિયા પરમાણવીય સ્વિસીઝ અથવા સાદા અને સમાવિષ્ટ કરે છે તેમના વેગ અચળાંકના મૂલ્યોનું પ્રાકકથન સારી રીતે કરે છે. પરંતુ સંકીર્ણ અણુઓ માટે અર્થસૂચક (Significant) વિચલન જોવા મળે છે. આનું કારણ એ હોઈ શકે કે અણુઓના બધા જ સંઘાત નીપજનું નિર્માણ કરતા નથી. એવા સંઘાત કે જેમાં અણુઓ પુરતી ગતિજ ઊર્જા [દહેલી (થ્રેશોલ્ડ) ઊર્જા કહેવાય છે] અને યોગ્ય દિકવિન્યાસ સાથે સંઘાત પામે છે,

        તેથી પ્રક્રિયા કરતી સ્પિસીઝ વચ્ચેના બંધનું તૂટવું અને નવા બંધો રચાઈને નીપજોનું બનવું અનુકૂળ થાય છે તેને અસરકારક સંઘાત કહેવાય છે.) ઉદાહરણ તરીકે, બોમોમિથેનમાંથી મિથેનોલની બનાવટ નીચેની આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રક્રિયક અણુઓના દિવિન્યાસ પર આધાર રાખે છે.

​​​​​​​

અસરકારક સંઘાતને સમજવા માટે બીજા અવયવ P સંભાવ્યતા અથવા ત્રિ-વિમવિન્યાસી (steric) અવયવ રજૂ કરાયો હતો. તે એ હકીકતનો સમાવેશ કરે છે કે સંઘાતમાં અણુઓ યોગ્ય રીતે દિકવિન્યાસ થયેલા હોવા જોઈએ.

       

        આમ, સંઘાત સિદ્ધાંતમાં સક્રિયકરણ ઊર્જા અને અણુઓનો દિકવિન્યાસ બંને સાથે મળીને અસરકારક સંઘાત માટેનું અભિલક્ષણ (criteria) અને તેથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. સંઘાત સિદ્ધાંત પણ કેટલીક ખામીઓ ધરાવે છે જેમ કે તે અણુઓને / પરમાણુઓને સખત ગોળા ગણે છે અને તેમની સંરચના બાબતને અવગણે છે.


શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ-અચળાંકનું સમીકરણ તારવો.

Hide | Show

જવાબ :

જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં હોય તેવી પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. અથવા શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ છે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંક (Power) ને સમપ્રમાણ છે.

કોઈ પણ રાશિનો શૂન્ય ઘાતાંક (Power) એક એકમ છે. વેગ  બંને બાજુ સંકલન કરતાં,

                                                         ....... (i)

        (જ્યાં, l સંકલન અચળાંક છે.)  સમયે પ્રક્રિયક R ની સાંદ્રતા (જ્યાં પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા છે.)

આ મૂલ્યોને સમીકરણ (i) માં મૂકતા,  ના મૂલ્યો સમીકરણ (i) માં મૂકતાં,

                                                     ................ (ii)

સમીકરણ (ii) ને સીધી રેખા  ના આલેખ સાથે સરખાવીએ અને જો [R] નો t વિરુદ્ધ આલેખ દોરીએ, તો આપણને સીધી રેખા મળશે જેના ઢાળ  અને આંતરછેદ બરાબર  થશે.

સમીકરણ (ii) નું સરળીકરણ કરતાં આપણને વેગ અચળાંક k આ પ્રમાણે મળશે.

                                                    ................ (iii)


સક્રિયકરણ ઊર્જા પર્યાયને વ્યાખ્યાયિત કરી આલેખન દ્વારા સંભાવના લખો.

Hide | Show

જવાબ : નીચેની સરળ પ્રક્રિયાનો ઉપયોગ કરીને તે સહેલાઈથી સમજી શકાશે.

        આર્હેનિયસ પ્રમાણે, જો હાઈડ્રોજનનો અણુ આયોડિનના અણુ સાથે સંઘાત પામશે અને અસ્થાયી મધ્યવર્તી રચશે, તો આ પ્રક્રિયા પરિણમશે.

        તે ઘણા ઓછા સમય માટે અસ્તિત્વ ધરાવે છે અને પછી તે તૂટી જાય છે અને હાઈડ્રોજન આયોડાઈડના બે અણુઓ બનશે. આ મધ્યવર્તીની સક્રિયકૃત સંકીર્ણ (C) ની રચના માટે જરૂરી ઊર્જાને સક્રિયકરણ ઊર્જા () કહે છે. જે સ્થિતિ ઊર્જા વિરૂદ્ધ પ્રક્રિયા અક્ષ (co-ordinate) નો આલેખ દોરવાથી મળે છે.

        પ્રક્રિયા અક્ષ જ્યારે પ્રક્રિયક નીપજમાં ફેર પામે છે ત્યારે ઊર્જા ફેરફારની પરિચ્છેદિકા છે. જ્યારે સંકીર્ણ વિઘટન પામીને નીપજ બનાવે છે ત્યારે કેટલીક ઊર્જા મુકત થાય છે, આથી પ્રક્રિયાની અંતિમ એન્થાલ્પી પ્રક્રિયકો અને નીપજોના સ્વભાવ (પ્રકૃતિ) પર આધાર રાખે છે. પ્રક્રિયા કરતી બધી જ સ્પિસીઝમાં બધા જ અણુઓ સમાન ગતિ ઊર્જા ધરાવતા નથી. કોઈપણ એક અણુની વર્તણૂંક પરિશુદ્ધતા સાથે પ્રાકકથિત કરવી મુશ્કેલ છે.

         પ્રક્રિયાની સંભાવના અને સક્રિયકરણ ઊર્જા :-

(i) સક્રિયકરણ ઊર્જા કરતાં વધારે ગતિ ઊર્જા ધરાવતા અણુઓ વચ્ચેનો સંઘાત નીપજ રચે છે.

(ii) સક્રિયકરણ કરતાં ઓછી ગતિ ઊર્જા ધરાવતા અણુઓ વચ્ચેનો સંઘાત નીપજ રચતો નથી.

(iii) સક્રિયકરણ ઊર્જા  સંઘાત પામતા અણુઓની ઊર્જા, તો નીપજ રચાય છે.

(iv) આર્હેનિયસ પ્રમાણે સક્રિયકરણ ઊર્જા અને પ્રક્રિયા વેગ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે :

 તથા


આર્હેનિયસ સમીકરણ દ્વારા પ્રક્રિયાને સક્રિયકરણ ઊર્જા અને તાપમાન સાથેનો સંબંધ સમજાવી મહત્વ જણાવો.

Hide | Show

જવાબ : આર્હેનિયસ સમીકરણમાં અવયવ કરતાં વધારે ગતિજ ઊર્જા ધરાવતા અણુઓના અંશને અનુરૂપ છે. સમીકરણ ની બંને બાજુ સામાન્ય (natural) ઘાતાંક લેતાં,

+

આફૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે સમીકરણ પ્રમાણે  વિરુદ્ધ  નો આલેખ સીધી રેખા આપે છે. આમ, આર્હેનિયસ સમીકરણમાંથી જણાયું છે કે તાપમાનનો વધારો અથવા સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંકમાં ઘાતાંકમાં વધારો કરશે.

        આફૃત્તિમાં ઢાળ અને આંતરછેદ = InA. આથી આપણે Aના મૂલ્યોનો ઉપયોગ કરી ગણી શકીએ.

        આલેખ દ્વારા સક્રિયકરણ ઊર્જા અને Aની ગણતરી નીચે મુજબ કરી શકાય :

(i) આલેખ દ્વારા આંતરછેદ = In A મળે છે, જેનાથી A ગણી શકાય છે.

(ii) આલેખ દ્વારા ઢાળ મેળવાય છે.

(iii) ઢાળ  નક્કી કરી, સક્રિયકરણ ઊર્જા ગણી શકાય છે.

        આર્હેનિયસ સમીકરણ દ્વારા આપણે નીચે મુજબ અંદાજ લગાવી શકીએ :

(i) સક્રિયકરણ ઊર્જાને તાપમાન સાથે વ્યસ્ત પ્રમાણ સંબંધ છે. આથી તાપમાનના વધારા સાથે સક્રિયકરણ ઊર્જા ઘટે છે.

(ii) વેગને તાપમાન સાથે સમપ્રમાણ સંબંધ છે. આથી તાપમાનના વધારા સાથે વેગ પણ વધે છે.

(iii) સક્રિયકરણ ઊર્જાને વેગ સાથે વ્યસ્ત પ્રમાણ સંબંધ છે. આથી સક્રિયકરણ ઊર્જા ઓછી તો વેગ વધારે.


ઉદ્દીપકની પ્રક્રિયા-વેગ પર થતી અસર સમજાવો.

Hide | Show

જવાબ : ઉદ્દીપક એવો પદાર્થ છે જે પોતાનામાં કાયમી રાસાયણિક ફેરફારમાં પામ્યા વગર પ્રક્રિયાનો વેગ વધારે છે. ઉદાહરણ તરીકે  નીચેની પ્રક્રિયાને તેનો વેગ નોંધપાત્ર રીતે વધારવા માટે ઉદ્દીપીત કરે છે.

        ઉદ્દીપક શબ્દનો પ્રયોગ જ્યારે ઉમેરેલો પદાર્થ પ્રક્રિયાના વેગ ઘટાડે છે ત્યારે કરવો જોઈએ નહિ. આવા કિસ્સામાં તેને નિરોધક (Inhibitor) કહેવામાં આવે છે. ઉદ્દીપકનું કાર્ય મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંતના આધારે સમજાવી શકાય. આ સિદ્ધાંત પ્રમાણે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો સાથે ક્ષણિક બંધ રચે છે જે મધ્યવર્તી સંકીર્ણમાં પરિણમે છે. આને ક્ષણિક અસ્તિત્વ હોય છે અને વિઘટન પામીને નીપજો તથા ઉદ્દીપક આપે છે.

​​​​​​​

ઉદ્દીપક વૈકલ્પિક પ્રક્રિયામાર્ગ અથવા પ્રક્રિયા ક્રિયાવિધી પૂરી પાડે છે. જેમાં સક્રિયકરણ ઊર્જાનો ઘટાડો કરે છે. તેથી ઉપરની આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થિતિજ ઊર્જા અંતરાય (Barrier) ને ઘટાડે છે.

        આર્હેનિયસ સમીકરણમાંથી સ્પષ્ટ થાય છે કે સક્રિયકરણ ઊર્જા જેટલી ઓછી તેટલો જ પ્રક્રિયા વેગ વધુ ઝડપી બનશે.

        ઉદ્દીપકનું ઓછું પ્રમાણ પ્રક્રિયકોના વધારે જથ્થાને ઉદ્દીપીત કરી શકે છે. ઉદ્દીપક પ્રક્રિયાની ગિબ્સ-ઊર્જા () માં ફેરફાર કરતો નથી. તે સ્વયંસ્કુરિત પ્રક્રિયાને ઉદ્દીપીત કરે છે. પરંતુ બિનસ્વયંસ્ફરિત પ્રક્રિયાને ઉદ્દીપીત કરતો નથી, એમ પણ જણાયું છે કે તે પ્રક્રિયાનો સંતુલન અચળાંક પણ બદલતો નથી. પરંતુ સંતુલન પ્રાપ્ત કરવાનો સમય ઝડપી બનાવે છે. તે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓને સરખી માત્રામાં (કક્ષાએ) ઉદ્દીપીત કરે છે અને તેથી તે સરખો જ રહે છે પણ વહેલા મેળવી શકાય છે.


રાસાયણિક પ્રક્રિયાઓનો સંઘાત સિદ્ધાંત સમજાવો.

Hide | Show

જવાબ : આર્હેનિયસનું સમીકરણ ઘણા વિશાળ સંજોગોમાં લાગુ પાડી શકાય છે પરંતુ સંઘાત સિદ્ધાંત જે મેક્સ ટ્રોટ્ઝ અને વિલિયમ લુઈસ (Max Trautz and William Lewis) 1916-18 માં વિકસાવેલો તે પ્રક્રિયાની ઊર્જીય (energetic) અને ક્રિયાવિધિય બાબતોને વધારે ગહનતાપૂર્વક સમજાવે છે. તે વાયુઓની ગતિ ઊર્જા પર આધારિત છે. આ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયક અણુઓને સખત ગોળાઓ તરીકે અને પ્રક્રિયાને અણુઓ અથડાય ત્યારે થવા વિશે અભિધારણા કરી. પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કઈ સંઘાતની સંખ્યાને સંઘાત આવૃતિ (Z) તરીકે ઓળખવામાં આવે છે. બીજુ પરિબળ (factor) જે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે તે છે સક્રિયકરણ ઊર્જા દ્વિ-આવીય પ્રાથમિક પ્રક્રિયા  નીપજો, માટે પ્રક્રિયાનો વેગ આ પ્રમાણે અભિવ્યક્ત કરી શકાય.

       

        જે પ્રક્રિયક અણુઓનું યોગ્ય દિકવિન્યાસ બંધની રચના તરફ દોરે છે. જ્યારે અયોગ્ય દિકવિન્યાસ તેમને માત્ર પાછા ધકેલે છે અને નીપજ બનતી નથી.

       

        જ્યાં, Z=સંઘાત પામતા અણુઓનો અંશ

              P= યોગ્ય દિકવિન્યાસ સંઘાત

              T= તાપમાન (K)

              R= વાયુ અચળાંક

              E= સક્રિયકરણ ઊર્જા જ્યાં  પ્રક્રિયકો A અને B ની સંઘાત આવૃત્તિ અભિવ્યકત કરે છે અને ,  કરતાં વધારે કે ઓછી ઊર્જા ધરાવતા અણુઓનો અંશ (Friction) છે.

સમીકરણ (i)ને આર્હેનિયસ સમીકરણ સાથે સરખાવતાં આપણે કહી શકીએ કે A સંઘાત આવૃતિ સાથે સંબંધિત છે. સમીકરણ (i) જે પ્રક્રિયા પરમાણવીય સ્વિસીઝ અથવા સાદા અને સમાવિષ્ટ કરે છે તેમના વેગ અચળાંકના મૂલ્યોનું પ્રાકકથન સારી રીતે કરે છે. પરંતુ સંકીર્ણ અણુઓ માટે અર્થસૂચક (Significant) વિચલન જોવા મળે છે. આનું કારણ એ હોઈ શકે કે અણુઓના બધા જ સંઘાત નીપજનું નિર્માણ કરતા નથી. એવા સંઘાત કે જેમાં અણુઓ પુરતી ગતિજ ઊર્જા [દહેલી (થ્રેશોલ્ડ) ઊર્જા કહેવાય છે] અને યોગ્ય દિકવિન્યાસ સાથે સંઘાત પામે છે,

        તેથી પ્રક્રિયા કરતી સ્પિસીઝ વચ્ચેના બંધનું તૂટવું અને નવા બંધો રચાઈને નીપજોનું બનવું અનુકૂળ થાય છે તેને અસરકારક સંઘાત કહેવાય છે.) ઉદાહરણ તરીકે, બોમોમિથેનમાંથી મિથેનોલની બનાવટ નીચેની આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રક્રિયક અણુઓના દિવિન્યાસ પર આધાર રાખે છે.

​​​​​​​

અસરકારક સંઘાતને સમજવા માટે બીજા અવયવ P સંભાવ્યતા અથવા ત્રિ-વિમવિન્યાસી (steric) અવયવ રજૂ કરાયો હતો. તે એ હકીકતનો સમાવેશ કરે છે કે સંઘાતમાં અણુઓ યોગ્ય રીતે દિકવિન્યાસ થયેલા હોવા જોઈએ.

       

        આમ, સંઘાત સિદ્ધાંતમાં સક્રિયકરણ ઊર્જા અને અણુઓનો દિકવિન્યાસ બંને સાથે મળીને અસરકારક સંઘાત માટેનું અભિલક્ષણ (criteria) અને તેથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. સંઘાત સિદ્ધાંત પણ કેટલીક ખામીઓ ધરાવે છે જેમ કે તે અણુઓને / પરમાણુઓને સખત ગોળા ગણે છે અને તેમની સંરચના બાબતને અવગણે છે.


શૂન્ય, પ્રથમ, દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો વેગ-અચળાંકનો એકમ શોધવાનું સામાન્ય સૂત્રની તારવણી કરી તેના વેગના અચળાંકના એકમો જણાવો.

Hide | Show

જવાબ : નીચે એક સામાન્ય રાસાયણિક પ્રક્રિયા આપેલ છે.

 જ્યાં  પ્રક્રિયાનો ક્રમ

સાંદ્રતાનો SI એકમ અને સમયનો Sl એકમ લઈએ તો જુદા જુદા ક્રમની પ્રક્રિયાઓ માટે k ના એકમોની યાદી કોષ્ટકમાં કરેલી છે. ઓપેલ સાબિતી પરથી વેગ અચળાંક (k) નો Sl એકમ નીચે મુજબ દર્શાવી શકાય.

(i) શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું પરિમાણ  વેગ  

(જ્યાં, )

(ii) પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક kનું પરિમાણ  વેગ

(iii) દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું પરિમાણ  વેગ

(iv) n ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક kનું પરિમાણ  વેગ


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

રાસાયણિક ગતિકી

રસાયણ વિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૨ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.