જવાબ : ઘટાડો થાય.
જવાબ : 760
જવાબ : 474
જવાબ : પિત્તળ
જવાબ : સુયોજન કે વિયોજન
જવાબ : બેન્ઝિન, ઈથર અને કાર્બન ટેટ્રાકલોરાઈડ
જવાબ : દ્રાવ્યનાં વજન
જવાબ : ઘન
જવાબ : દ્રાવ્યનાં કદ
જવાબ : મોલ -- અંશ
જવાબ : ઘટે છે.
જવાબ : તાપમાન ઘટવાથી
જવાબ : ઠંડા પીણાંની બનાવટમાં
જવાબ : રાઉલ્ટ
જવાબ : અતિ સાંદ્રદ્રાવણ
જવાબ : હેન્રીનો નિયમ
જવાબ : અભિસરણ દબાણ
જવાબ : He
જવાબ : સેલ્યુલોઝ એસીટેટ
જવાબ : બરફ દ્રાવણની pH
જવાબ : આદર્શ દ્રાવણ
જવાબ : દ્રાવણનો જથ્થો
જવાબ : દ્રાવણની મોલાલીટી
જવાબ : HCl
જવાબ : ઠારબિંદુ ઘટે
જવાબ : ઉત્કલનબિંદુ વધે છે.
જવાબ : બેન્ઝીન + ટોલ્યુઈન
જવાબ : મોનોમીટર
જવાબ : બિનઆદર્શ
જવાબ : દ્રાવણની મોલાલીટી
જવાબ : કોપર ફેરોસાયનાઇડ
જવાબ : 1
જવાબ : આઈસોટોનિક દ્રાવણ
જવાબ : દ્રવ્યકણોના બંધારણ
જવાબ : હાયપો
જવાબ : ફૂલે
જવાબ : 1 થી ઓછું
જવાબ : વધે છે.
જવાબ : પાર્ચમેન્ટ પેપર, કોષદિવાલ અને સેલોફેન
જવાબ : વધે, ઘટે
જવાબ : દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણો
જવાબ : 1 M NaCl
જવાબ : વિયોજન
જવાબ : 0.1 M બેરીયમ કલોરાઈડ
જવાબ : મિશ્ર હવા, ભેજવાળી હવા અને કપૂર નું હવામાં મિશ્રણ
જવાબ : ઝીંક - મરક્યુરી સરંસ
જવાબ : આ વાક્ય ખોટુ છે.
જવાબ : સમાન અભિસારણ દબાણ
જવાબ : યુરિયા
જવાબ : સંયુંગ્મન
જવાબ : વજન - કદ થી ટકાવારી
જવાબ : પ્રોપેન ટ્રાયોલ
જવાબ : વજન - કદ થી ppm
જવાબ : સૂત્રભાર
જવાબ : આકર્ષક આંતરક્રિયા
જવાબ : સોડાવોટર
જવાબ : % v/v
જવાબ : અધ્રુવીય
જવાબ : ફોર્માંલિટી
જવાબ : વાયુ, ઘન અને પ્રવાહી
જવાબ : ઘટે
જવાબ : પિત્તળ
જવાબ : સોડાવોટર, શેમ્પિયન અને બિયર
જવાબ : વાયુના દબાણ
જવાબ : ઓછું
જવાબ : ડાલ્ટન
જવાબ : વાયુના મોલ - અંશ
જવાબ : ટંગસ્ટન કાર્બાઈડ
જવાબ : ઘટે
જવાબ : મિલિગ્રામ/લિટર અને માઇક્રોગ્રામ/મિલીલીટર
જવાબ : 1 મોલલ
જવાબ : પ્રવાહી દ્રાવક, ઘન દ્રાવક
જવાબ : આદર્શ
જવાબ : બાષ્પદબાણ તેમજ ઠારબિંદુ
જવાબ : મોલલ ઉન્નયન અચળાંક
જવાબ : માત્ર અબાષ્પશીલ
જવાબ : દ્રાવ્ય
જવાબ : દ્રાવણના કદ જેટલો
જવાબ : તાપમાન
જવાબ : રાઉલ્ટના નિયમ ને અનુસરે.
જવાબ : કોપરફેરો સાયનાઈડ
જવાબ : દ્રાવ્યકણોની સંખ્યા વધવાથી
જવાબ : સમાન અભિસરણ દબાણ
જવાબ : હાયપર
જવાબ : અભિસરણ
જવાબ : દ્રાવણની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે.
જવાબ : ઓછી, વધુ, દ્રાવક
જવાબ : ઉંચા બાષ્પદબાણથી નીચા બાષ્પદબાણ
જવાબ : ફક્ત દ્રાવકના અણુઓ
જવાબ : સંકોચાય
જવાબ : 120
જવાબ : 1
જવાબ : 3
જવાબ : કૅલ્શિયમ કલોરાઈડ
જવાબ : સંકોચાય
જવાબ : વધે છે.
જવાબ : આઈસોટોનિક
જવાબ : 1 થી વધુ
જવાબ : 1% > 2% > 3% > 10%
જવાબ : 1
જવાબ : શુદ્ધ ઈથેનોલના અણુ વચ્ચે H - બંધ જોવા મળે છે, જ્યારે તેમાં એસિટોન ઉમેરવામાં આવે ત્યારે ઈથેનોલના અણુ વચ્ચેના H - બંધ તૂટતાં પારસ્પરિક ક્રિયા નબળી પડે છે. પરિણામે અપેક્ષિત બાષ્પદબાણ કરતાં વધુ બાષ્પદબાણ મળતાં તે ધન વિચલન દર્શાવે.
જવાબ : શુદ્ધ દ્રાવક કરતા તંના દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. ઉત્કલનબિંદુના આ વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન () કહે છે.
જવાબ : 1 kg દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે થતા ઉત્કલનબિંદુના વધારાને મોલલ ઉન્નયન અચળાંક K કહે છે.
જવાબ : જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ ઘનકલાના બાષ્પ દબાણને બરાબર હોય છે, તે તાપમાન તે પદાર્થનું ઠારબિંદુ કહેવાય. અથવા જે તાપમાને પદાર્થની (દ્રાવક કે દ્રાવણ) ઘન અને પ્રવાહી અવસ્થા સંતુલનમાં હોય તે તાપમાને તે પદાર્થનું ઠારબિંદુ કહે છે.
જવાબ : શુદ્ધ દ્રાવક કરતા તેના દ્રાવણનું ઠારબિંદુ નીચું હોય છે. દ્રાવણના આ ઠારબિંદુમાં થતા ઘટાડાને ઠારબિંદુ અવનયન () કહે છે.
જવાબ : 1 kg દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે ઠારબિંદુમાં થતા ઘટાડાને મોલલ અવનયન અચળાંક () કહે છે.
જવાબ : આપેલ તાપમાને સરખા અભિસરણ દબાણ ધરાવતા બે દ્રાવણોને સમઅભિસારો દ્રાવણો કહે છે. આવા દ્રાવણોને અર્ધપારગમ્ય પડદા વડે અલગ રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે અભિસરણ થતું નથી. ઉદાહરણ તરીકે, લોહીના કોષમાં રહેલ દ્રાવણ અને 0.9 % w/V naCl નું દ્રાવણ.
જવાબ : વધુ અભિસરણ ધરાવતા દ્રાવણને ઓછા અભિસરણ ધરાવતા દ્રાવણની સાપેક્ષે હાઈપરટોનિક દ્રાવણ કહે છે. ઉદાહરણ તરીકે, 0.9 % w/V થી વધુ સાંદ્રતા ધરાવતું NaCl દ્રાવણ લોહીના કોષમાં રહેલ દ્રાવક કરતા હાઈપરટોનિક છે. તેથી 0.9 % w/V થી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં લોહીના કોષ રાખતા તે સંકોચન પામે છે.
જવાબ : ઓછા અભિસરણ ધરાવતા દ્રાવણને વધુ અભિસરણ ધરાવતા દ્રાવણની સાપેક્ષે અલ્પઅભિસારી દ્રાવણ કહે છે. ઉદાહરણ તરીકે, કોષ 0.9% w/V થી ઓછી સાંદ્રતા ધરાવતું NaCl નું દ્રાવણ લોહીના કોષમાં રહેલ દ્રાવકની સાપેક્ષે હાઈપોટોનીક છે. આ કિસ્સામા જો કોષ આ દ્રાવણમાં મુકવામાં આવે તો તે ફૂલે છે.
જવાબ : જો દ્રાવણની બાજુ પર અભિસરણ દબાણ કરતાં વધારે દબાણ લાગુ પાડવામાં આવે તો અભિસરણની દિશા ઊલટાવી (Reverse) શકાય છે એટલે કે, હવે શુદ્ધ દ્રાવક દ્રાવણમાંથી અર્ધપારગમ્ય પડદા મારફત બહાર વહે છે. આ પરિઘટનાને પ્રતિ (પ્રતીપ) અભિસરણ કહે છે.
જવાબ : સૈદ્ધાંતિક રીતે ગણેલા મોલર દળને સામાન્ય મોલર દળ કહે છે.
જવાબ : સંખ્યાત્મક ગુણધર્મો ( કે
) નો ઉપયોગ કરીને ગણેલા મોલર દળને અસામાન્ય મોલર દળ કહે છે.
જવાબ :
જવાબ : દ્રાવણમાં એક ઘટકના મોલ અને કુલ ઘટકોના મોલના ગુણોતરને મોલ અંશ કહે છે.
જવાબ : 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના મોલને મોલાલિટી કહે છે. અથવા 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના અણુભાર જેટલા વજનથી બનતા દ્રાવણને મોલાલિટી કહે છે.
જવાબ : 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના એવોર્ગેઝો આંક (N) જેટલા અણુને મોલારિટી કહે છે. અથવા 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યનના અણુભાર જેટલા વજનથી બનતા દ્રાવણને મોલારિટી કહે છે. અથવા 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના મોલને મોલારિટી કહે છે.
જવાબ : 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલ દ્રાવ્યના ગામમાં વજનને w/w % કહે છે.
જવાબ : બાષ્પ અવસ્થા અને પ્રવાહી અવસ્થામાં સમાન સંઘટકનું મિશ્રણ જોવા મળે છે. જે દર્શાવે છે કે આ મિશ્રણ એઝિયોટ્રોપ મિશ્રણ છે. એઝિયોટ્રોપ મિશ્રણમાં દ્રાવક અને દ્રાવ્ય ઘટકને અલગ કરી શકાતા નથી.
જવાબ : સમાન આકર્ષણ બળ ધરાવતા ઘટકોને મિશ્ર કરતાં દ્રાવણ બને છે કારણ કે ધ્રુવીય દ્રાવ્ય, ધ્રુવીય દ્રાવકમાં સહેલાઈથી પ્રસરણ પામે છે જ્યારે અધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં સહેલાઈથી પ્રસરણ પામે છે.
જવાબ : નું મૂલ્ય જેમ વધુ તેમ વાયુ દ્રાવ્યની, પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતા ઓછી.
જવાબ : નિયત દબાણે તાપમાન ઘટતા ઓક્સિજન વાયુની પાણીમાં દ્રાવ્ય ઘટે છે, માટે નીચા તાપમાને પાણીમાં વધુ ઓક્સિજન દ્રાવ્ય હોવાથી ઠંડા પાણીમાં જળચર જાતિ આરામદાયક રીતે રહી શકે છે.
જવાબ : ઊંચી સપાટીએ છે વાયુનું દબાણ નીચી સપાટી કરતાં ઓછું હોવાથી તેથી રૂધીર અને પેશીમાં ઓક્સિજનની સાંદ્રતા ઘટતા અસ્થિરતા અને નબળાઈ જોવા મળે છે.
જવાબ : સોડા - વોટરમાં ઊંચા દબાણે CO2 વાયુ બોટલમાં ભરવામાં આવે છે. ઓરડાના તાપમાને દબાણ ઓછું હોવાથી તે ઓરડાને તાપમાને ખોલવામાં આવે છે.
જવાબ : હિમવર્ષાના બરફ પર મીઠું છાંટેલ હોય ત્યારે પાણીના બિંદુમાં ડિપ્રેશનને લીધે હિમ સોક્સથી ઓગળળવાનું શરૂ થાય છે અને તે બરફને સાફ કરવામાં મદદરૂપ થાય છે.
જવાબ : અભિસરણ ઘટનામાં રહેલ એવા પડદા કે જે સુક્ષ્મ કદ ધરાવતા દ્રાવકના અણુને પસાર થવા દે છે પરંતુ મોટા કદના દ્રાવકના અણુ પસાર થવા દેતા નથી.
જવાબ : પેલેડિયમમાં હાઈડોજનનું દ્રાવણ
જવાબ : વાયુ + પ્રવાહી ઓગળેલ વાયુ
વાયુનું ઓગળવું એ ઉષ્માક્ષેપક પ્રકિયા છે. જો તાપમાન વધારવામાં આવે તો સંતુલન પ્રતિગામી દિશામાં આગળ વધે છે, પરિણામે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે છે.
જવાબ : ઘણા વાયુઓ પાણીમાં ઓગળે છે. ઑક્સિજન પાણીમાં ઘણી ઓછી માત્રામાં ઓગળે છે. આ એ ઓગળેલો ઑક્સિજન છે જે જળચરના જીવનને ટકાવી રાખે છે. બીજી બાજુ પર હાઈડ્રોજન ક્લોરાઈડ (HCl) પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા દબાણ અને તાપમાનથી વધારે અસર પામે છે. વાયુની દ્રાવ્યતા દબાણના વધારા સાથે વધે છે.
જવાબ : હેન્રી (Henry) સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા. જેમણે દબાણ અને વાયુની દ્રાવકમાં દ્રાવ્યતા વચ્ચે જથ્થાત્મક સંબંધ આપ્યો જે હેન્રીના નિયમ તરીકે ઓળખાય છે. આ નિયમ નવેદિત કરે છે કે, અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે.
ડાલ્ટન જે હેન્રીનો સમકાલીન હતો તેણે પણ સ્વતંત્ર રીતે તારવ્યું હતું કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણનો અવયવ (factor) છે. જો આપણે દ્રાવણમાંના વાયુના મોલ અંશનો ઉપયોગ માપન તરીકે કરીએ, તો એમ કહી શકાય કે, દ્રાવણમાંના વાયુના મોલ અંશ દ્રાવણ ઉપરના વાયુના આંશિક દબાણને સમપ્રમાણ હોય છે. હેન્રીના નિયમનું ખૂબ જ સામાન્ય રીતે વપરાતું સ્વરૂપ નિવેદિત કરે છે કે ‘બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ (p) દ્રાવણમાંના વાયુના મોલ અંશ (x) ને સમપ્રમાણ હોય છે.' અને તેને આ પ્રમાણે અભિવ્યક્ત કરી શકાય.જવાબ : બીજો એક અગત્યનો દ્રાવણોનો વર્ગ પ્રવાહીમાં ઓગાળેલો ઘન ધરાવે છે. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝ, યૂરિયા અને ખાંડનું પાણીમાં દ્રાવણ અને આયોડિન અને સલ્ફરનું કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવણ. આ દ્રાવણોના કેટલાક ગુણધર્મો શુદ્ધ દ્રાવકોના ગુણધર્મો કરતાં તદ્દન અલગ હોય છે. ઉદાહરણ તરીકે, બાષ્પદબાણ. પ્રવાહી આપેલ તાપમાને બાષ્પીભવન પામે છે અને સંતુલન પરિસ્થિતિમાં બાષ્પ દ્વારા પ્રવાહી ઉપર દબાણ ઉત્પન્ન થાય છે આ દબાણને બાષ્પદબાણ કહેવામાં આવે છે (આકૃતિ (a)).
અને (2.20)
જવાબ : જ્યારે દ્રાવણો સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન રાઉલ્ટનો નિયમ પાળતા નથી, ત્યારે તેમને બિનઆદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. આવા દ્રાવણના બાષ્પદબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે અનુમાનિત કરેલા બાષ્પદબાણ કરતાં વધારે અથવા ઓછું હોય છે. જો તે વધારે હોય તો દ્રાવણ ધન વિચલન દર્શાવે છે અને જો ઓછું હોય તો રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે. આવા દ્રાવણોના બાષ્પદબાણને મોલ અંશના ફલક તરીકેના આલેખ આકૃતિ 2.6માં દર્શાવ્યા છે.
જવાબ : દ્રાવણો બે કે વધારે ઘટકોનું સમાંગ મિશ્રણ છે. સમાંગ મિશ્રણનો અર્થ એમ સમજીએ છીએ કે તેમનું સંઘટન અને ગુણધર્મો સમગ્ર મિશ્રણમાં એકસરખાં હોય છે. સામાન્ય રીતે જે ઘટક સૌથી વધારે પ્રમાણમાં હોય તે દ્રાવક તરીકે ઓળખાય છે. દ્રાવણ જે ભૌતિક અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે તે દ્રાવક નક્કી કરે છે. દ્રાવક સિવાયના એક અથવા વધારે ઘટકો જે દ્રાવણમાં હાજર હોય છે તેમને દ્રાવ્યો કહે છે. આ એકમમાં આપણે માત્ર દ્વિઅંગી દ્રાવણોને (એટલે કે બે ઘટકો ધરાવતા) ધ્યાનમાં લઈશું.
આમાં દરેક ઘટક ઘન, પ્રવાહી અથવા વાયુમય અવસ્થામાં હોઈ શકે છે અને તેમને સંક્ષેપમાં નીચેનાં કોષ્ટકમાં આપેલ છે.દ્રાવણના પ્રકાર
દ્રાવણનો પ્રકાર |
દ્રાવ્ય |
દ્રાવક |
સામાન્ય ઉદાહરણો |
વાયુમય દ્રાવણો | વાયુ પ્રવાહી ઘન | વાયુ વાયુ વાયુ | ઑક્સિજન અને નાઈટ્રોજન વાયુઓનું મિશ્રણ નાઈટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલ ક્લોરોફૉર્મ નાઈટ્રોજન વાયુમાં કપૂર |
પ્રવાહી દ્રાવણો | વાયુ પ્રવાહી ઘન | પ્રવાહી પ્રવાહી પ્રવાહી | પાણીમાં દ્રાવ્ય થયેલ ઑક્સિજન પાણીમાં દ્રાવ્ય થયેલ ઈથેનોલ પાણીમાં દ્રાવ્ય થયેલ ગ્લુકોઝ |
ઘન દ્રાવણો | વાયુ પ્રવાહી ઘન | ઘન ઘન ઘન | પેલેડિયમમાં હાઈડ્રોજનનું દ્રાવણ સોડિયમ સાથે પારાનો સંરસ ગોલ્ડમાં(સોનું) દ્રાવ્ય થયેલ કૉપર |
જવાબ : શુદ્ધ દ્રાવક અને દ્રાવણને અર્ધપારગમ્ય પડદા વડે એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે ત્યારે દ્રાવકનો પ્રવાહ દ્રાવણ તરફ સ્વયંભુ વહન પામતો અટકાવવા દ્રાવણ પર આપવા પડતા દબાણને અભિસરણ દબાણ કહે છે.
અથવા શુદ્ધ દ્રાવક અને દ્રાવણને અર્ધપારગમ્ય પડદા વડે સંપર્કમાં લાવવાથી જે ન્યૂનત્તમ દબાણે અભિસરણ અટકાવી શકાય તેને અભિસરણ દબાણ કહે છે.જવાબ : પ્રતિઅભિસરણ દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા માટે વપરાય છે. આ પ્રક્રમ માટે આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે આયોજન ગોઠવી શકાય છે.
જવાબ : ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય દ્રાવ્ય ઓગાળવામાં આવે ત્યારે દ્રાવ્ય ધ્રુવીય હોવાથી તેનું દ્રાવણમાં આયનીકરણ થાય છે અને દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યા વધે છે. જેમ કે, પાણીમાં KCl દ્રાવ્ય થઈને જો સંપૂર્ણ આયનીકરણ (વિયોજન) પામે તો દ્રાવ્યકણની સંખ્યા 2 થશે. આમ, દ્રાવ્ય કણની સંખ્યામાં વધારો થતાં સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીને દ્રાવ્યનું સાચું મોલર દળ મેળવી શકાતું નથી.
કેટલીક વખત કેટલાક દ્રાવ્યના અણુઓ દ્રાવકમાં દ્રાવ્ય થાય છે ત્યારે બે કે તેથી વધુ અણુઓ ભેગા થઈને સંયોજિત અણુ બનાવે છે. આ ક્રિયાને સુયોજન કહે છે. ઈથેનોઈક એસિડને બેન્ઝિનમાં દ્રાવ્ય કરતાં બે અણુઓનું સુયોજન થાય છે તેથી દ્રાવણમાં દ્રાવ્યકણોની સંખ્યામાં ઘટાડો થાય છે. આથી સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ કરોને દ્રાવ્યનું સાચું મોલર દળ મેળવી શકાતું નથી.જવાબ : સંખ્યાત્મક ગુણધર્મોને આધારે સાચું મોલર દળ મેળવી શકાતું નથી તેથી અસામાન્ય મોલર દળ પ્રાપ્ત થાય છે. તેથી આવા સંજોગોમાં સાચું મોલર દળ મેળવવા 1880માં વૉન્ટ હોફે (van’t Hoff) એક અવયવ દાખલ કર્યો જે વૉન્ટ હોફ અવયવ (i) તરીકે ઓળખાય છે. વૉન્ટ હોફ અવયવ (i) ની મદદથી સાચું મોલર દળ મેળવી શકાય છે.
ક્ષાર |
*iના મૂલ્યો |
દ્રાવ્યના સંપૂર્ણ વિયોજન માટે વૉન્ટ હોફ અવયવ i |
||
0.1 m |
0.01 m |
0.001 m |
||
|
1.87 | 1.94 | 1.97 | 2.00 |
|
1.85 | 1.94 | 1.98 | 2.00 |
|
1.21 | 1.53 | 1.82 | 2.00 |
|
2.32 | 2.70 | 2.84 | 2.00 |
જવાબ : Step - 1: ઈંડાને HCl ના દ્રાવણમાં મુકતા ઉપરનું પડ દૂર થાય છે.
Step - 2: ઈંડાને હાઈપરટોનીક દ્રાવણમાં મૂકતા ઈંડાના કદમાં ઘટાડો થાય છે. Step - 3: ઈંડાને નાની બોટલમાં મૂકવામાં આવે છે. Step - 4: ઈંડાને હાઈપોટોનીક દ્રાવણમાં મૂકતા તે મૂળ કદ ધારણ કરે છે.જવાબ : (i) મોલ અંશ : દ્રાવણમાં રહેલા કોઈ એક ઘટકના મોલની સંખ્યા અને કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને મોલ અંશ કહે છે.
ઘટકના મોલ અંશ = ઘટકના મોલની સંખ્યા/બધાજ ઘટકોના મોલની કુલ સંખ્યા ઉદાહરણ તરીકે, એક દ્વિઅંગી મિશ્રણમાં જો Aની મોલ સંખ્યા અને Bની મોલ સંખ્યા અનુક્રમેજવાબ : (i) n-હેક્ઝેન અને n-ઓક્ટેન
જ. લંડન બળ (ii)જવાબ :
જવાબ : આલ્કોહોલ અને પાણીના અણુઓ વચ્ચે H બંધ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે આલ્કોહોલ અને પાણીને મિશ્ર કરવામાં આવે છે. ત્યારે નવા H બંધ આલ્કોહોલ અને પાણીના અણુઓ વચ્ચે બને છે પરંતુ આ H બંધની પ્રબળતા એક જ પ્રકારના અણુઓ વચ્ચેના H બંધ કરતા ઓછી હોય છે, આથી આ દ્રાવણ રાઉલ્ટના નિયમથી ધનવિચલન દર્શાવે છે. જે દ્રાવણના બાષ્પદબાણમાં વધારો કરે છે અને ઉત્ક્લનબિદુમાં ઘટાડો કરે છે.
જવાબ :
જવાબ :
જવાબ :
દ્રાવ્ય-દ્રાવક પારસ્પરિક ક્રિયાના આધારે નીચેનાને તેમની n-ઓક્ટેનમાં દ્રાવ્યતાના ચઢતા કમમાં ગોઠવો અને સમજાવો.
સાયક્લોહેક્ઝેન,જવાબ : (i) સાયક્લોહેક્ઝેન અને n-ઓક્ટેન બંને અધ્રુવીય છે. તેથી તે બંને કોઈપણ પ્રમાણમાં સંપૂર્ણપણે મિશ્ર થઈ જાય છે.
(ii)જવાબ :
જવાબ :
જવાબ :
જવાબ :
જવાબ : (i) ફિનોલ : આંશિક દ્રાવ્ય
કારણ : ફિનોલમાં ધ્રુવીય -OH સમૂહ છે. અનેરસાયણ વિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.