જવાબ : અધિશોષણ
જવાબ : +422 KJ
જવાબ : -2.2 V
જવાબ : પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય.
જવાબ : અને Na
જવાબ :
જવાબ :
જવાબ : Zn
જવાબ : Zn અને Hg બંન્ને
જવાબ : Sn
જવાબ : Zn અને Si બંન્ને માટે
જવાબ : મોંડ કાર્બોનિલ પદ્ધતિ
જવાબ : Ti અને Zr
જવાબ : અધિશોષણનો સિધ્ધાંત
જવાબ : રંગકો, ધનાયનો અને ઋણાયનો
જવાબ : ગ્રેફાઈટનું
જવાબ : Al
જવાબ : Al
જવાબ : કૉપર પાયરાઈટ્સ
જવાબ : 5
જવાબ : સલ્ફાઈડ
જવાબ : 25%
જવાબ : Fe
જવાબ : રેતી
જવાબ : 95%
જવાબ : Pt અને S બંન્ને
જવાબ : ત્રીજુ
જવાબ : હૉલ-હેરૉલ્ટ
જવાબ : ભૂંજન
જવાબ : 8.3 %
જવાબ :
જવાબ : વાતભઠ્ઠી
જવાબ : અધિશોષણ
જવાબ : Cr
જવાબ :
જવાબ : Cd
જવાબ : Fe
જવાબ : Fe
જવાબ : Zn
જવાબ : Fe
જવાબ : સલ્ફાઈડ ખનિજોમાં નીકળતા વાયુ પ્રદૂષણ કરે છે અને તેમના રિડક્શન મુશ્કેલ છે.
જવાબ : આયર્નની કાચી ઘાતુના સંકેન્દ્રીકરણ કરવા માટે ફીણ-પ્લવન પધ્ધતિ વપરાય છે.
જવાબ : ઝેન્થ્રેટ સંયોજનો,પાઈન ઓઈલ અને ચરબીજન્ય એસિડ
જવાબ : સલ્ફાઈડયુક્ત
જવાબ : ક્રેસોલ અને એનિલીન
જવાબ :
જવાબ : NaCN
જવાબ :
જવાબ : 6-8 %
જવાબ :
જવાબ : NaCN
જવાબ : ઓકસાઈડ અને કાર્બોનેટ
જવાબ : પરાવર્તન ભઠ્ઠી
જવાબ : મેટ્ટે
જવાબ : પાયરો ધાતુકર્મવિધિ
જવાબ :
જવાબ : એલિંગહામે
જવાબ : નું મૂલ્ય ઋણ કરવાનું
જવાબ : C અને CO
જવાબ : ઉષ્માગતિકિય સિદ્ધાંતો
જવાબ :
જવાબ :
જવાબ : ખૂબ જ ઊંચા અને ધન
જવાબ : ધન અને
ઋણ હોય.
જવાબ : અભિવાહ
જવાબ : ઉષ્માગતિકીય અને વિદ્યુતરાસાયણિક બાબતો
જવાબ :
જવાબ : 95 %
જવાબ : Zn, Fe અને Bi
જવાબ : Au, Pt અને Ag
જવાબ : Cu
જવાબ : Cu
જવાબ : બ્લાસ્ટ ભઠ્ઠી
જવાબ : 2170 K
જવાબ : 4%
જવાબ : P, Mn અને S
જવાબ : દબનીય લોંખડ અને ભરતર લોંખડ
જવાબ : અગ્નિરોધક ઈંટોનો
જવાબ : સ્પેલ્ટર
જવાબ : બૉક્સાઈટ
જવાબ : કૉપર પાઈરાઈટ્સ
જવાબ : ઝિંક બ્લેડ
જવાબ : હેમેટાઇટ
જવાબ : સિલિકોન
જવાબ : ઝિંક
જવાબ : હૉલ્-હેરોલ્ટ
જવાબ : ભૂંજન
જવાબ : વાતભઠ્ઠી
જવાબ : ધાતુકર્મવિધિ
જવાબ : બૉક્સાઈટ
જવાબ : કૉપર પાઈરાઈટ્સ
જવાબ : અયસ્ક
જવાબ : સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ, ધાતુનું શુધ્ધિકરણ અને કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ
જવાબ : ઝિંક બ્લેન્ડ
જવાબ : ઝિંક બ્લેન્ડ
જવાબ : ધાતુકર્મવિધિ
જવાબ : Al
જવાબ : સિલિકોન
જવાબ : ઝિંક
જવાબ : પ્રક્રિયાનો વેગ સમય જેમ પસાર થાય છે તેમ ઘટે છે, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે. આથી ઉલટું જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા વધે છે. ત્યારે સામાન્ય રીતે વેગ વધે છે. આ પરથી કહી શકાય કે, પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે.
જવાબ : પ્રક્રિયાનું અર્ધઆયુષ્ય એવો સમય છે, જ્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થાય છે. તેને વડે રજૂ કરવામાં આવે છે.
જવાબ :
જવાબ : પ્રારંભિક પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ આણ્વિકતા સમાન મળે છે.
જવાબ : આ પ્રક્રિયા પ્રારંભિક નથી. કારણ કે પ્રક્રિયા પ્રારંભિક માટે આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ સમાન હોવો જોઈએ. અહીં B માટે આણ્વિકતા 1 છે અને પ્રક્રિયા ક્રમ છે.
જવાબ : જો પ્રક્રિયકના અણુઓ પૂરતી ઊર્જા ઉપરાંત યોગ્ય દિશાએથી અથડાય તો જ નીપજ વધારે પ્રમાણમાં મળે છે. ફક્ત ઊર્જા વધારે હોવાથી વેગ વધતો નથી.
જવાબ : આણ્વિકતા કોઈ પણ ભોગે અપૂર્ણાંક કે શૂન્ય હોય શકે નહીં.
જવાબ : તાપમાનના વધારા સાથે પ્રક્રિયકના અણુઓની કુલ ઊર્જા વધે છે, તેથી વધારે અથડામણ પામતા અણુઓનો ભાગ ઊર્જા અવસેધને પસાર કરે છે તેથી પ્રક્રિયાનો વેગ વધે છે.
જવાબ : દહન પ્રક્રિયાઓ માટે સક્રિયકરણ ઊર્જા ઓરડાના તાપમાને ખૂબ જ વધારે હોય છે. તેથી બળતણ આપમેળે ઓરડાના તાપમાને સળગતા નથી.
જવાબ : કોઈ એક સમયે ત્રણથી વધારે અણુઓની અથડાવવાની સંભાવના ઓછી છે. તેથી મહત્તમ આણ્વીકતા ત્રણ હોય શકે.
જવાબ : કોઈપણ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. જેમ પ્રક્રિયા આગળ વધે તેમ પ્રક્રિયાની સાંદ્રતા ઘટે છે તેથી પ્રક્રિયાનો વેગ ઘટે છે.
જવાબ : હીરાનું પ્રેફાઈટમાં રૂપાંતર આપમેળે થતી પ્રક્રિયા છે તેમ છતાં ધીમી છે, કારણ કે તેની સક્રિયકરણ ઊર્જા વધારે છે.
જવાબ : કોઈપણ પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની સંખ્યાને તેની આણોવીકતા કહે છે. તેથી પ્રક્રિયા થવા માટે ઓછામાં ઓછા એક અણુની જરૂર પડે છે તેથી આણ્વીકતા શૂન્ય હોઈ શકે નહીં.
જવાબ : એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ઘટાડાના દર અથવા એકમ સમયમાં નીપજોની સાંદ્રતામાં થતા વધારાના દરને રાસાયણિક પ્રક્રિયા-વેગ કહે છે. પ્રક્રિયાની ઝડપ અથવા પ્રક્રિયાનો વેગ એકમ સમયમાં પ્રક્રિયક અથવા નીપજની સાંદ્રતામાં ફેરફાર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. વધુ ચોક્કસ થવા માટે તેમને નીચેના પર્યાયોમાં વ્યાખ્યાયિત કરી શકાય.
(i) કોઈપણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં થતાં ઘટાડાનો વેગ (ii) કોઈપણ એક નીપજની સાંદ્રતામાં થતા વધારાનો વેગ.એક કાલ્પનિક (Hypothetical) પ્રક્રિયાને ધ્યાનમાં લો. જેમાં પ્રણાલીનું કદ અચળ રહે છે.
જવાબ : સમયના જુદા જુદા ગાળા દરમિયાન
t/s 0 50 100 150 200 300 400 700 800જવાબ : સરેરાશ સમય કોઇ પ્રક્રિયાનો વેગ દર્શાવવા માટે ઉપયોગ કરી શકાય નહિ, કારણ કે તે જેને માટે ગણ્યો છે તે સમયગાળા દરમિયાન તે અચળ હોવો જોઈએ. આથી, સમયની કોઈ પણ ક્ષણે ત્વરિત વેગ ગણીએ છીએ. જ્યારે આપણે સૌથી ઓછા સમયગાળા માટે સરેરાશ વેગ ગણીએ જેમ કે dt (જ્યારે શૂન્ય થવા જાય છે). આથી ગાણિતીય રીતે સૂક્ષ્મરીતે નાના dt માટે ત્વરીત વેગ નીચે પ્રમાણે દર્શાવી શકાય.
જવાબ : આર્હેનિયસનું સમીકરણ ઘણા વિશાળ સંજોગોમાં લાગુ પાડી શકાય છે પરંતુ સંઘાત સિદ્ધાંત જે મેક્સ ટ્રોટ્ઝ અને વિલિયમ લુઈસ (Max Trautz and William Lewis) 1916-18 માં વિકસાવેલો તે પ્રક્રિયાની ઊર્જીય (energetic) અને ક્રિયાવિધિય બાબતોને વધારે ગહનતાપૂર્વક સમજાવે છે. તે વાયુઓની ગતિ ઊર્જા પર આધારિત છે. આ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયક અણુઓને સખત ગોળાઓ તરીકે અને પ્રક્રિયાને અણુઓ અથડાય ત્યારે થવા વિશે અભિધારણા કરી. પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કઈ સંઘાતની સંખ્યાને સંઘાત આવૃતિ (Z) તરીકે ઓળખવામાં આવે છે. બીજુ પરિબળ (factor) જે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે તે છે સક્રિયકરણ ઊર્જા દ્વિ-આવીય પ્રાથમિક પ્રક્રિયા નીપજો, માટે પ્રક્રિયાનો વેગ આ પ્રમાણે અભિવ્યક્ત કરી શકાય.
જવાબ :
જવાબ : નીચેની સરળ પ્રક્રિયાનો ઉપયોગ કરીને તે સહેલાઈથી સમજી શકાશે.
જવાબ : આર્હેનિયસ સમીકરણમાં અવયવ કરતાં વધારે ગતિજ ઊર્જા ધરાવતા અણુઓના અંશને અનુરૂપ છે. સમીકરણ
ની બંને બાજુ સામાન્ય (natural) ઘાતાંક લેતાં,
+
જવાબ : ઉદ્દીપક એવો પદાર્થ છે જે પોતાનામાં કાયમી રાસાયણિક ફેરફારમાં પામ્યા વગર પ્રક્રિયાનો વેગ વધારે છે. ઉદાહરણ તરીકે નીચેની પ્રક્રિયાને તેનો વેગ નોંધપાત્ર રીતે વધારવા માટે ઉદ્દીપીત કરે છે.
જવાબ : આર્હેનિયસનું સમીકરણ ઘણા વિશાળ સંજોગોમાં લાગુ પાડી શકાય છે પરંતુ સંઘાત સિદ્ધાંત જે મેક્સ ટ્રોટ્ઝ અને વિલિયમ લુઈસ (Max Trautz and William Lewis) 1916-18 માં વિકસાવેલો તે પ્રક્રિયાની ઊર્જીય (energetic) અને ક્રિયાવિધિય બાબતોને વધારે ગહનતાપૂર્વક સમજાવે છે. તે વાયુઓની ગતિ ઊર્જા પર આધારિત છે. આ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયક અણુઓને સખત ગોળાઓ તરીકે અને પ્રક્રિયાને અણુઓ અથડાય ત્યારે થવા વિશે અભિધારણા કરી. પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કઈ સંઘાતની સંખ્યાને સંઘાત આવૃતિ (Z) તરીકે ઓળખવામાં આવે છે. બીજુ પરિબળ (factor) જે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે તે છે સક્રિયકરણ ઊર્જા દ્વિ-આવીય પ્રાથમિક પ્રક્રિયા નીપજો, માટે પ્રક્રિયાનો વેગ આ પ્રમાણે અભિવ્યક્ત કરી શકાય.
જવાબ : નીચે એક સામાન્ય રાસાયણિક પ્રક્રિયા આપેલ છે.
રસાયણ વિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.