GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

सद्भि: लीलया प्रोक्तं कीदृशम्‌ ?

Hide | Show

જવાબ : अचलम्‌


महता यत्नेन शिला कुत्र आरोप्यते ?

Hide | Show

જવાબ : शैले


अव्यवस्थितचित्तस्य प्रसाद: कीदृश: ?

Hide | Show

જવાબ : भयड्कर:


पुरुष: केन परीक्ष्यते ?

Hide | Show

જવાબ :  शीलेन


..........कर्ण: भव।

Hide | Show

જવાબ :  दानेषु


विक्रान्तकार्येषु.............भव।

Hide | Show

જવાબ :  आज्जनेयः


कैः कार्य न प्रारभ्यते ?

Hide | Show

જવાબ : नीचै:


के कार्य प्रारभ्य न परित्यजन्ति ?

Hide | Show

જવાબ : उत्तमजना:


शैल: - डति शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ : પર્વત


प्रसाद: - इति शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ :  કૃપા


लीला - इति शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ : સરળતા


आपत्सु - इति शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ :  આપતિ


लिखितम्‌ - इति कः कृदन्तः ?

Hide | Show

જવાબ : कर्मणिभूत कदन्त


नयः - इति शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ : નીતિ


प्रोक्तम्‌ - इति कः कृदन्तः ?

Hide | Show

જવાબ : कर्मणिभूत कदन्त


रुष्ट: - इति कः कृदन्त: ?

Hide | Show

જવાબ : कर्मणिभूत कृदन्त


श्रुतम्‌ - इति शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ : જ્ઞાન


समर: - इति शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ :  યુદ્ધ


कनकम्‌ - इति शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ : સોનું


सप्तमी विभक्ते रूपं किम्‌ ?

Hide | Show

જવાબ : समरेषु


सेवितव्य: - इति कः कृदन्त: ?

Hide | Show

જવાબ : कर्मणिभूत कृदन्त


तुष्ट: - इति कः कृदन्त: ?

Hide | Show

જવાબ : कर्मणिभूत कृदन्त


षष्ठी विभक्ते रूपं किम्‌ ?

Hide | Show

જવાબ : गुणदोषयो:


वर्तमानकाल अन्य पुरुषस्य एकवचनस्य रूपं किम्‌ ?

Hide | Show

જવાબ :  विरमति


शपथेनापि - सन्धि विच्छेद कुरुत ?

Hide | Show

જવાબ : शपथेन + अपि


नास्ति च्छाया - सन्धि विच्छेद कुरुत ?

Hide | Show

જવાબ : न + अस्ति + छाया


तथात्मा - सन्धि विच्छेद कुरुत ?

Hide | Show

જવાબ : तथा + आत्मा


अव्यवस्थितचितस्य प्रसादोडपि.........

Hide | Show

જવાબ : भयड़कर:


प्रसादोडपि - सन्धि विच्छेद कुरुत ?

Hide | Show

જવાબ : प्रसाद: + अपि


कर्णश्र्च - सन्धि विच्छेद कुरुत ?

Hide | Show

જવાબ : कर्ण: + च


भवाञ्जनेयः - सन्धि विच्छेद कुरुत ?

Hide | Show

જવાબ : भव + आज्जनेय


गुणेन कः परिक्ष्यते ?

Hide | Show

જવાબ : पुरुष:


कै: प्रोक्तं जले लिखितमक्षरं भवति ?

Hide | Show

જવાબ : असद्भि: प्रोक्तं जले लिखितमक्षर भवति |


शिला कथं शैले आरोप्यते ?

Hide | Show

જવાબ : शिला महता यत्नेन शैले आरोप्यते |


गुणेन कः परीक्ष्यते ?

Hide | Show

જવાબ : पुरुष: गुणेन परीक्ष्यते |


कार्य प्रारभ्य के परित्यजन्ति ?

Hide | Show

જવાબ : मध्यमजना: कार्य प्रारभ्य परित्यजन्ति |


સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે ?

Hide | Show

જવાબ : સુવર્ણની પરીક્ષા ચાર ક્રિયાઓ દ્વારા થાય છે જે નીચે પ્રમાણે છે :

  1. ઘસવાની ક્રિયાથી; સોની સુવર્ણને કસોટી પથ્થર પર ઘસીને તે કેટલા ટચનું    છે એ શોધી કાઢે છે.
  2. કાપકુપ કરવાથી; સોની સુવર્ણને અમુક ઘાટ આપવા કાપે છે.
  3. તપાવવાથી; સોની સુવર્ણને તપાવીને તેની શુદ્ધતા પરખે છે.
  4. ટીપવાથી; સોની સુવર્ણને યોગ્ય રીતે ટીપીને તેને ઘાટ આપે છે.


આપત્તિમાં અને પ્રતિજ્ઞાપાલનમાં કોને આદર્શ માનવા જોઈએ ? શા માટે ?

Hide | Show

જવાબ : આપત્તિઓમાં શ્રીરામને અને પ્રતિજ્ઞાપાલન કરવામાં ભિષ્મપિતામહને આદર્શ માનવા જોઈએ. શ્રીરામે પોતાના પિતા દશરથના વચન ખાતર રાજ્યનો ત્યાગ કરીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો અને અનેક કષ્ટો સહન કર્યા હતા. આપત્તિઓ સહન કરવાના વિષયમાં શ્રીરામ અને પ્રતિજ્ઞાપાલનમા ભીષ્મ આદર્શ ગણાય છે. દેવવ્રતના પિતા રાજા શંતનુને સત્યવતી (મત્સ્યગંધા) સાથે પરણવું હતું. તેથી સત્યવતીના પાલક પિતાની માગણીથી, સત્યવતીના પુત્રને ગાદી મળે તે સારુ, દેવવ્રતે આજન્મ ભ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આવી કઠોર પ્રતિજ્ઞા લિવાથી જ દેવવ્રત ભીષ્મ' તરીકે ઓળખાય છે


કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખાવવામાં આવ્યો છે ?

Hide | Show

જવાબ : કાર્યનો પ્રારંભ ન કરનારા માણસને કનિષ્ઠ માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે.


यथा चतुर्भि: कनकं परीक्ष्यते |

    निघर्षण-च्छेदन-ताप-ताडनै:॥

Hide | Show

જવાબ : અનુવાદ: જે પ્રમાણે ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ ચાર ક્રિયાઓથી સુવર્ણ પરખાય છે તે પ્રમાણે જ્ઞાન, ચારિત્ર્ય, ગુણ અને કર્મ એ ચાર વડે માણસની પરીક્ષા થાય છે. અર્થવિસ્તાર: પ્રસ્‍તુત શ્ર્લોકમાં સુવર્ણને કઈ રીતે પારખવામાં આવે છે તે દર્શાવ્યું છે સોની સુવર્ણને ઘસીને તે કેટલા ટચનું છે તે જાણે છે પછી કાપકૂપ કરીને તેને અગ્નિમાં તપાવી તેને યોગ્ય રીતે ટીપીને તેની પરીક્ષા કરે છે શ્ર્લોકના અંતમાં સુવર્ણની જેમ જ માણસની પરીક્ષા જ્ઞાન, ચારિત્ર્ય, ગુણ અને કર્મ એ ચાર ક્રિયાથી થાય છે એમ કહ્યું છે.


सेवितव्यो महावृक्ष: फल-च्छाया-समन्वित:|

  यदि दैवात्फलं नास्ति च्छाया केन निवार्यते|

Hide | Show

જવાબ : અનુવાદ: ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઇએ. જો ભાગ્યવશાત તેના પર ફળ ન હોય, તો તેની છાયાને કોણ નિવારી શકે છે ?   અર્થવિસ્તાર: કાળો અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવાથી તેના મધુર ફળો અને છાયાનો લાભ મળે છે જો તે વૃક્ષ ફળ ન આપે તોપણ તે છાંયો તો આપે જ છે તે છાંયામાં વિસામો લઇને શાંતિ મેળવી શકાય છે (મહાન પુરુષનો આશ્રય લેવાથી જરૂર લાભ થાય છે)


आपत्सु राम: ................... भवाज्जनेय:-॥

Hide | Show

જવાબ : आपत्सु राम: समरेषु भीम: दानेषु कर्णश्र्व नयेषु कृष्ण: । भीष्म: प्रतिज्ञापरिपालनेषु विक्रान्तकार्येषु भवाज्जनेय: ॥


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

सुभाषितकुसुमानि


Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.