GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. (-1) અને 8 નો ગુણાકાર 8 થાય છે. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : (-1) અને 8 નો ગુણાકાર -8 થાય છે. આ વાક્ય અસત્ય છે. આથી તે વિધાન છે.


વિધાન ન હોય તેવાં ત્રણ વાક્યોનાં ઉદાહરણો કારણ સહીત આપો. દરવાજો ખોલો. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : કારણ કે, તે આજ્ઞાર્થ વાક્ય છે.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. એક મહિનામાં 35 દિવસો હોય છે. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : આ વાક્ય હંમેશા અસત્ય છે કારણ કે કોઈપણ મહિનામાં દિવસોની મહત્તમ સંખ્યા 31 છે. આથી આ વિધાન છે.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. ગણિત અઘરું છે. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : કેટલીક વ્યક્તિઓ માટે ગણિત સહેલું છે. જયારે કેટલીક વ્યક્તિઓ માટે ગણિત અઘરું છે. આથી વાક્યની સત્યાર્થતા નક્કી કરી શકાતી નથી માટે વાક્ય વિધાન નથી.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. ત્રિકોણનાં બધાં અંત:કોણનો સરવાળો 180° થાય છે. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : આ વાક્ય હંમેશા સત્ય હોવાથી તે વિધાન છે.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. સૂર્ય એક તારો છે. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : વિધાન છે.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. બે ધન સંખ્યાઓનો સરવાળો ધન સંખ્યા છે. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : વિધાન છે.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. બધી જ અવિભાજ્ય સંખ્યાઓ અયુગ્મ સંખ્યાઓ હોય છે. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : વિધાન છે.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. ભગવાન તમને આશીર્વાદ આપે. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : વિધાન નથી.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. x + 3 = 17. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : વિધાન નથી.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. આજે તોફાની દિવસ છે. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : વાક્યમાં “આજે” સમય દર્શાવે છે માટે તે વિધાન નથી.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. કોઇપણ સંખ્યાનો વર્ગ એ યુગ્મ સંખ્યા હોય છે. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : યુગ્મ સંખ્યાનો વર્ગ યુગ્મ હોય છે. જ્યાત્રે અયુગ્મ સંખ્યાનો વર્ગ અયુગ્મ હોય છે. દા.ત.(4)2 = 16 (યુગ્મ), (5)2 = 25 (અયુગ્મ). આથી આ વિધાન નથી.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ છે. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : આ વાક્ય સત્ય છે. કારણ કે કોઇપણ વાસ્ત્વીક સંખ્યાને a + i ´ ૦ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. આથી તે વિધાન છે.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. 6 ને ત્રણ અવિભાજ્ય અવયવો છે. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : વિધાન છે.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. 5 અને 7 નો સરવાળો 10 કરતાં વધુ છે. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : આ વાક્ય હંમેશા સત્ય છે કારણ કે 5 અને 7 નો સરવાળો 12 થાય છે જે 10 કરતાં વધુ છે. આથી આ વાક્ય વિધાન છે.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. તમારૂ નામ શું છે? (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : વિધાન નથી.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો.  વાસ્તવિક સંખ્યા છે. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : વિધાન છે.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. દરવાજો ખોલો. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : વિધાન નથી.


વિધાન ન હોય તેવાં ત્રણ વાક્યોનાં ઉદાહરણો કારણ સહીત આપો. ગણિત એ રમત છે. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : કારણ કે, ગણિત એ કઈ પ્રકારની રમત છે. તે દર્શાવેલ નથી.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. કોઈપણ ચતુષ્કોણની બાજુઓ સમાન લંબાઈ ધરાવે છે. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : ચોરસ અને સમબાજુ ચતુષ્કોણની બાજુઓ સમાન લંબાઈ ધરાવે છે. જયારે બાકીનાં ચતુષ્કોણ માટે આ વાક્ય અસત્ય છે. આથી આ વાક્ય વિધાન નથી.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. આ પ્રશ્નનો ઉત્તર આપો. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : આ આજ્ઞાર્થ વાક્ય છે આથી તે વિધાન નથી.


વિધાન ન હોય તેવાં ત્રણ વાક્યોનાં ઉદાહરણો કારણ સહીત આપો. કેટલું સુંદર !. (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : કારણ કે, તે ઉદ્ગગાર વાક્ય છે.


આપેલ વાક્ય વિધાન છે કે નહિ તે કારણ સહીત ચકાસો. તમે કોણ છો? (સ્વાધ્યાય 14.1)

Hide | Show

જવાબ : વિધાન નથી.


આપેલ વિધાનનાં નિષેધ મેળવો: ચેન્ન્નઈ તમિલનાડુનું પાટનગર છે. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ : વિધાન p : ચેન્નઈ તમિલનાડુનું પાટનગર છે.                ~ p : ચેન્નઈ તમિલનાડુનું પાટનગર નથી.


આપેલ વિધાનની જોડ પરસ્પર નિષેધ દર્શાવે છે કે નહિ તે ચકાસો: (સ્વાધ્યાય 14.2)

સંખ્યા x એ સંમેય સંખ્યા છે.

સંખ્યા x એ અસંમેય સંખ્યા છે.

Hide | Show

જવાબ : વિધાન p : સંખ્યા x એ સંમેય સંખ્યા છે.                ~ p : સંખ્યા x એ અસંમેય સંખ્યા નથી. અથાર્ત સંખાય x એ અસંમેય સંખ્યા છે. \ આપેલ વિધાનયુગ્મ પરસ્પર નિષેધ છે.


આપેલ વિધાનનાં નિષેધ વિધાન મેળવો: ક્રિસમસ 25 મી ડીસેમ્બરનાં રોજ ઉજવવામાં આવે છે. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ : ક્રિસમસ 25 મી ડીસેમ્બરનાં રોજ ઉજવવામાં આવતી નથી.


સંયોજિત વિધાનનાં ઘટક વિધાન મેળવી સત્ય છે કે નહિ તે ચકાસો: કાનપુર ભારતમાં આવેલ છે અને 7 x 5 = 35. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ : p : કાનપુર ભારતમાં આવેલ છે. q : 7 x 5 = 35 Þ p તથા q બંને સત્ય છે.


સંયોજિત વિધાનનાં ઘટક વિધાન મેળવી સત્ય છે કે નહિ તે ચકાસો: ગુજરાત એ ભારતનું રાજ્ય છે. અથવા અમદાવાદ એ મહારાષ્ટ્રમાં આવેલું છે. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ : p : ગુજરાત ભારતનું રાજ્ય છે. q : અમદાવાદ મહારાષ્ટ્રમાં આવેલું છે. Þ p સત્ય છે. q અસત્ય છે.


આપેલ વિધાનના નિષેધ વિધાન મેળવો: જ્યોર્જ કેન્ટરે ગણ સિધ્ધાંતનો વિકાસ કર્યો હતો.

Hide | Show

જવાબ : જ્યોર્જ કેન્ટરે ગણ સિધ્ધાંતનો વિકાસ ન કર્યો હતો.


આપેલ વિધાનનાં નિષેધ વિધાન મેળવો. 11 એ અવિભાજ્ય સંખ્યા છે. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ : 11 એ અવિભાજ્ય સંખ્યા નથી.


આપેલ વિધાનનાં નિષેધ મેળવો: 2 સંકર સંખ્યા નથી. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ : વિધાન p :  સંકર સંખ્યા નથી.                ~ p :  સંકર સંખ્યા છે.


આપેલ વિધાનનાં નિષેધ મેળવો:  બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણ નથી. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ : વિધાન p : બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણ નથી.                ~ p : બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણ છે.


આપેલ વિધાનનાં નિષેધ મેળવો. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ : વિધાન p : દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે.                ~ p : દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી.


આપેલ વિધાનની જોડ પરસ્પર નિષેધ દર્શાવે છે તે ચકાસો : (સ્વાધ્યાય 14.2) 

સંખ્યા x એ સંમેય સંખ્યા નથી.

સંખ્યા x એ અસંમેય સંખ્યા નથી.

Hide | Show

જવાબ : વિધાન p : સંખ્યા x એ સંમેય સંખ્યા નથી.                ~ p : સંખ્યા x એ અસંમેય સંખ્યા છે.  આપેલ વિધાનયુગ્મ પરસ્પર નિષેધ છે.


આપેલ વિધાનનાં નિષેધ મેળવો. સમઘન એ સમતલીય આકૃતિ છે. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ : સમઘન એ સમતલીય આકૃતિ નથી.


સંયુક્ત વિધાનોનાં ઘટક વિધાનો મેળવો અને જણાવો સત્ય છે કે નહિ: 100 એ 3, 11 અને 5 થી વિભાજ્ય છે. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ : ઘટક વિધાનો : p : 100 એ 3 થી વિભાજ્ય છે. q : 100 એ 11 થી વિભાજ્ય છે. r : 100 એ 5 થી વિભાજ્ય છે. અહી વિધાન p અને q અસત્ય છે. જયારે વિધાન r સત્ય છે.


સંયુક્ત વિધાનોનાં ઘટક વિધાનો મેળવો અને જણાવો સત્ય છે કે નહિ: (3)2 = 9 અને (-3)2 = 9. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ :


સંયુક્ત વિધાનોનાં ઘટક વિધાનો મેળવો અને જણાવો સત્ય છે કે નહિ: બધાં પૂર્ણાંકો ધન અથવા ઋણ છે. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ : ઘટક વિધાનો : p : બધાં પૂર્ણાંકો ધન છે. q : બધાં પૂર્ણાંકો ઋણ છે. અહીં વિધાન p અને q બંને અસત્ય છે.


આપેલ વિધાનનાં નિષેધ વિધાન મેળવો : ગણિત એ વિજ્ઞાનની રાણી છે. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ : ગણિત એ વિજ્ઞાનની રાણી નથી.


આપેલ વિધાનનાં નિષેધ વિધાન મેળવો : દરેક લંબચોરસ એ સમાંતરબાજુ ચતુષ્કોણ હોય છે. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ : દરેક લંબચોરસ એ સમાંતરબાજુ ચતુષ્કોણ નથી.


સંયુક્ત વિધાનોનાં ઘટક વિધાનો મેળવો અને જણાવો સત્ય છે કે નહિ: 3 એ અવિભાજય સંખ્યા છે અથવા અયુગ્મ છે. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ : ઘટક વિધાનો : p : 3 એ અવિભાજય સંખ્યા છે. q : 3 એ અયુગ્મ સંખ્યા છે. અહીં વિધાન p અને q બંને સત્ય છે.


સંયુક્ત વિધાનોનાં ઘટક વિધાનો મેળવો અને જણાવો સત્ય છે કે નહિ: સોક્રેટીસ એ ગણિતશાસ્ત્રી હતા અથવા તત્વજ્ઞાની હતા. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ :


સંયુક્ત વિધાનોનાં ઘટક વિધાનો મેળવો અને જણાવો સત્ય છે કે નહિ: 5 એ પૂર્ણાંક છે. અને 52 = 25. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ :


આપેલ વિધાનનાં નિષેધ વિધાન મેળવો. ચોરસનું ક્ષેત્રફળ A = pr2 સૂત્રથી મળે છે. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ : ચોરસનું ક્ષેત્રફળ A = pr2 સૂત્રથી મળતું નથી.


આપેલ વિધાનનાં નિષેધ વિધાન મેળવો : લીપ વર્ષમાં 366 દિવસો હોય છે. (સ્વાધ્યાય 14.2)

Hide | Show

જવાબ : લીપ વર્ષમાં 366 દિવસો હોતા નથી.


આપેલ સંયુક્ત વિધાનમાં પ્રથમ સંયોજકો મેળવો અને પછી તેમાંથી ઘટક વિધાન અલગ તારવો : બધી સંમેય સંખ્યાઓ વાસ્તવિક છે અને બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ નથી. (સ્વાધ્યાય 14.3)

Hide | Show

જવાબ : કારક : “અને” ઘટક વિધાનો : p : બધી સંમેય સંખ્યાઓ વાસ્તવિક સંખ્યા છે. q : બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ નથી.


આપેલ સંયુક્ત વિધાનમાં પ્રથમ સંયોજકો મેળવો અને પછી તેમાંથી ઘટક વિધાન અલગ તારવો : પૂર્ણાંકનો વર્ગ ધન અથવા ઋણ છે. (સ્વાધ્યાય 14.3)

Hide | Show

જવાબ : કારક : “અથવા” ઘટક વિધાનો : p : પૂર્ણાંકનો વર્ગ ધન છે. q : પૂર્ણાંકનો વર્ગ ઋણ છે.


આપેલ સંયુક્ત વિધાનમાં પ્રથમ સંયોજકો મેળવો અને પછી તેમાંથી ઘટક વિધાન અલગ તારવો : રેતી સૂર્યના પ્રકાશમાં ઝડપથી ગરમ થાય છે અને રાત્રીના સમયે ઝડપથી ઠંડી થતી નથી. (સ્વાધ્યાય 14.3)

Hide | Show

જવાબ : કારક : “અને” ઘટક વિધાનો : p : રેતી સૂર્યના પ્રકાશમાં ઝડપથી ગરમ થાય છે. q : રેતી રાત્રીના સમયે ઝડપથી ઠંડી થતી નથી.


આપેલ સંયુક્ત વિધાનમાં પ્રથમ સંયોજકો મેળવો અને પછી તેમાંથી ઘટક વિધાન અલગ તારવો : x = 2 અને x = 3 એ સમીકરણ 3x2 - x - 10 = 0 નાં બીજ છે. (સ્વાધ્યાય 14.3)

Hide | Show

જવાબ : કારક : “અને” ઘટક વિધાનો : p : x = 2 એ સમીકરણ 3x2 - x - 10 = 0 નું બીજ છે. q : x = 3 એ સમીકરણ 3x2 - x - 10 = 0 નું બીજ છે.


આપેલ સંયુક્ત વિધાનમાં પ્રથમ સંયોજકો મેળવો અને પછી તેમાંથી ઘટક વિધાન અલગ તારવો : 3 + 4 = 7 અને 2 + 2 = 4. (સ્વાધ્યાય 14.3)

Hide | Show

જવાબ : કારક : “અને” ઘટક વિધાનો : p : 3 + 4 = 7 q : 2 + 2 = 4


આપેલ સંયુક્ત વિધાનમાં પ્રથમ સંયોજકો મેળવો અને પછી તેમાંથી ઘટક વિધાન અલગ તારવો : અઠવાડિયામાં 5 દિવસો હોય છે અને એક દિવસમાં 24 કલાક હોય છે. (સ્વાધ્યાય 14.3)

Hide | Show

જવાબ : કારક : “અને” ઘટક વિધાનો : p : અઠવાડિયામાં 5 દિવસો હોય છે. q : એક દિવસમાં 24 કલાક હોય છે.


આપેલ સંયુક્ત વિધાનમાં પ્રથમ સંયોજકો મેળવો અને પછી તેમાંથી ઘટક વિધાન અલગ તારવો : (1)2 = 1 અથવા (1)3 = 1. (સ્વાધ્યાય 14.3)

Hide | Show

જવાબ : કારક : “અથવા” ઘટક વિધાનો : p : (1)2 = 1,    q : (1)3 = 1


આપેલ સંયુક્ત વિધાનમાં પ્રથમ સંયોજકો મેળવો અને પછી તેમાંથી ઘટક વિધાન અલગ તારવો : ગાંધીજી પોરબંદરમાં જન્મ્યા હતા અને પોરબંદર ગુજરાતમાં આવેલું છે. (સ્વાધ્યાય 14.3)

Hide | Show

જવાબ : કારક : “અને” ઘટક : p : ગાંધીજી પીર્બંદરમાં જન્મ્યા હતા.        q : પોરબંદર ગુજરાતમાં આવેલું છે.


આપેલ સંયુક્ત વિધાનમાં પ્રથમ સંયોજકો મેળવો અને પછી તેમાંથી ઘટક વિધાન અલગ તારવો : ત્રિકોણને ત્રણ બાજુઓ અને ત્રણ ખુણાઓ છે. (સ્વાધ્યાય 14.3)

Hide | Show

જવાબ : કારક : “અને” ઘટક : p : ત્રિકોણને ત્રણ બાજુઓ હોય છે.        q : ત્રિકોણને ત્રણ ખુણાઓ હોય છે.


આપેલ વિધાનનાં કારક મેળવો અને વિધાનના નિષેધ બતાવો. (સ્વાધ્યાય 14.3)

કોઈક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે.

Hide | Show

જવાબ : કારક : “કોઈક અસ્તિત્વ ધરાવે છે.” નિષેધ વિધાન : પ્રત્યેક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી.


આપેલ વિધાનનાં કારક મેળવો અને વિધાનના નિષેધ બતાવો. (સ્વાધ્યાય 14.3)

ભારતમાં દરેક રાજ્યને એક રાજધાની હોય છે.

Hide | Show

જવાબ : કારક : “દરેક” નિષેધ વિધાન : ભારતમાં ઓછામાં ઓછુ એક રાજ્ય અસ્તિત્વ ધરાવે છે કે તેને રાજધાની નથી.


આપેલ વિધાનના નિષેધ મેળવો. (સ્વાધ્યાય 14.3) પ્રત્યેક અવિભાજ્ય સંખ્યાઓ અયુગ્મ હોય છે.

Hide | Show

જવાબ : એવી અવિભાજ્ય સંખ્યા અસ્તિત્વ ધરાવે છે કે જે અયુગ્મ નથી.


આપેલ વિધાનના નિષેધ મેળવો. (સ્વાધ્યાય 14.3) કોઈક સંખ્યાનો ધન તે સંખ્યા જેટલો હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે.

Hide | Show

જવાબ : પ્રત્યેક સંખ્યાનો ધન તે સંખ્યા જેટલો હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી.


આપેલ વિધાનના નિષેધ મેળવો. (સ્વાધ્યાય 14.3) પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે.

Hide | Show

જવાબ : કેટલીક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ નથી.


આપેલ વિધાનના નિષેધ મેળવો. (સ્વાધ્યાય 14.3) એવો લંબચોરસ અસ્તિત્વ ધરાવે છે કે જેની બધી જ બાજુઓ સમાન હોય.

Hide | Show

જવાબ : કેટલાક લંબચોરસ અસ્તિત્વ ધરાવે છે કે જેની બધી જ બાજુઓ સમાન નથી.


આપેલ વિધાનના નિષેધ મેળવો. (સ્વાધ્યાય 14.3) પ્રત્યેક અવિભાજ્ય સંખ્યા p માટે, અસંમેય સંખ્યા છે.

Hide | Show

જવાબ : અવિભાજ્ય સંખ્યા p અસ્તિત્વ ધરાવે છે કે જેથી  અસંમેય નથી.


આપેલ વિધાનયુગ્મ એકબીજાના નિષેધ છે કે નહિ તે કારણ સહીત જવાબ આપો. (સ્વાધ્યાય 14.3)

(1)બધી જ વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે x + y = y + x એ સત્ય છે.

(2)x + y = y + x થાય તેવી વાસ્તવિક સંખ્યાઓ x અને y અસ્તિત્વ ધરાવે છે.

Hide | Show

જવાબ : આપેલ વિધાનયુગ્મ એકબીજાનાં નિષેધ વિધાનો નથી. કારણ કે વિધાન (1) નું નિષેધ વિધાન “વાસ્તવિક સંખ્યાઓ x અને y એવી અસ્તિત્વ ધરાવે છે. જ્યાં x + y  y + x’ થાય છે. જે વિધાન (2) નથી.


આપેલ વિધાનમાં “અથવા” નો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થયો છે કે નિવારક વિકલ્પ તરીકે થયો છે તે કારણ સહીત જવાબ આપો: સૂર્ય ઉગે છે અથવા ચંદ્ર આથમે છે. (સ્વાધ્યાય 14.3)

Hide | Show

જવાબ : આ વિધાનમાં “અથવા” નો ઉપયોગ નિવારક વિકલ્પ તરીકે થયો છે. કારણ કે અહીં બે વિધાનો (1) ”સૂર્ય ઉગે છે.” (2) ”ચંદ્ર આથમે છે.” - નું એક સાથે અસ્તિત્વ શક્ય નથી. બંનેમાંથી એક જ વિધાનનું એક સમયે અસ્તિત્વ હોય છે.


આપેલ વિધાનમાં “અથવા” નો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થયો છે કે નિવારક વિકલ્પ તરીકે થયો છે તે કારણ સહીત જવાબ આપો: ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટેની અરજી કરવા માટે તમારી પાસે રેશનકાર્ડ અથવા પાસપોર્ટ હોવા જોઈએ. (સ્વાધ્યાય 14.3)

Hide | Show

જવાબ : આ વિધાનમાં “અથવા” નો ઉપયોગ નિવારક વિકલ્પ તરીકે થયો છે. કારણ કે અહીં બે વિધાનો (1)પૂર્ણાંક સંખ્યાઓ ધન છે. (2)પૂર્ણાંક સંખ્યાઓ ઋણ છે. નું એક સાથે અસ્તિત્વ શક્ય નથી. જો પૂર્ણાંક સંખ્યા ધન હોય તો તે ઋણ હોઈ શકે નહિ.


આપેલ વિધાનમાં “અથવા” નો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થયો છે કે નિવારક વિકલ્પ તરીકે તે મેળવો. (સ્વાધ્યાય 14.3) બે ભિન્ન સમતલીય રેખાઓ એક બિંદુમાં છેદે અથવા સમાંતર હોય.

Hide | Show

જવાબ : નિવારક વિકલ્પ


આપેલ વિધાનમાં “અથવા” નો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થયો છે કે નિવારક વિકલ્પ તરીકે તે મેળવો. (સ્વાધ્યાય 14.3) પાનકાર્ડ અથવા બેંકની પાસબુક ઓળખપત્ર છે.

Hide | Show

જવાબ : સમાવેશ વિકલ્પ


આપેલ વિધાનમાં “અથવા” નો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થયો છે કે નિવારક વિકલ્પ તરીકે તે મેળવો. (સ્વાધ્યાય 14.3) રવિવાર અથવા તહેવારનાં દિવસે શાળામાં રાજા હોય છે.

Hide | Show

જવાબ : સમાવેશ વિકલ્પ.


આપેલ વિધાનમાં “અથવા” નો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થયો છે કે નિવારક વિકલ્પ તરીકે તે મેળવો. (સ્વાધ્યાય 14.3) ગુલાબ પીળા અથવા ગુલાબી રંગના હોય છે.

Hide | Show

જવાબ : નિવારક વિકલ્પ


આપેલ વિધાનમાં “અથવા” નો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થયો છે કે નિવારક વિકલ્પ તરીકે તે મેળવો. (સ્વાધ્યાય 14.3) પિઝા એ ઠંડા પીણા અથવા કોલ્ડ કૉફી સાથે પીરસવામાં આવે છે.

Hide | Show

જવાબ : નિવારક વિકલ્પ


આપેલ વિધાનોને “જો....તો...” સ્વરૂપમાં બતાવો: તમને નોકરી મળી એ સૂચવે છે કે તમારાં પ્રમાણપત્રો સારાં છે. (સ્વાધ્યાય 14.4)

Hide | Show

જવાબ : “જો તમને નોકરી મળે તો તમારા પ્રમાણપત્રો સારાં છે.”


આપેલ વિધાનોને “જો....તો...” સ્વરૂપમાં બતાવો: એક મહિના માટે હુંફવાળા રહે તો કેળાનાં ઝાડ ખીલે છે. (સ્વાધ્યાય 14.4)

Hide | Show

જવાબ : “જો કેળાનાં ઝાડ એક મહિના માટે હુંફવાળા રહે તો તે ખીલે છે”


આપેલ વિધાનોને “જો....તો...” સ્વરૂપમાં બતાવો: ચતુષ્કોણનાં વિકર્ણો પરસ્પર દુભાગે તો તે સમાંતરબાજુ ચતુષ્કોણ છે. (સ્વાધ્યાય 14.4)

Hide | Show

જવાબ : “જો ચતુષ્કોણનાં વિકર્ણો પરસ્પર દુભાગે તો તે સમાંતરબાજુ ચતુષ્કોણ છે”


આપેલ વિધાનોને “જો....તો...” સ્વરૂપમાં બતાવો: વર્ગમાં A+ મેળવવા માટે તમારે પુસ્તકના બધાં જ સ્વાધ્યાય કરવા જરૂરી છે. (સ્વાધ્યાય 14.4)

Hide | Show

જવાબ : “જો તમે વર્ગમાં A+ મેળવ્યો હોય તો પુસ્તકનાં બધા જ સ્વાધ્યાય કાર્ય હોય”


આપેલ વિધાનોને “જો....તો...” સ્વરૂપમાં બતાવો: મોહન સખત મહેનત કરતો રહે તો તે સારો વિધાર્થી હશે. (સ્વાધ્યાય 14.4)

Hide | Show

જવાબ : “જો મોહન સખત મહેનત કરતો હોય તો તે સારો વિધાર્થી હશે”


આપેલ વિધાનોને “જો....તો...” સ્વરૂપમાં બતાવો: રામે મીઠાઈ મેળવવા માટે ભોજન લેવું પડે. (સ્વાધ્યાય 14.3)

Hide | Show

જવાબ : “જો રામ મીઠાઈ મેળવશે તો તે ભોજન લેશે.”


આપેલ વિધાનોને “જો....તો...” સ્વરૂપમાં બતાવો: તારા રાષ્ટ્રપતિ ભવન જાય છે. તે સૂચવે છે કે તારા દિલ્હીમાં છે. (સ્વાધ્યાય 14.4)

Hide | Show

જવાબ : “જો તારા દિલ્હીમાં છે તો તે રાષ્ટ્રપતિ ભવન જાય છે”


આપેલ વિધાનોને “જો....તો...” સ્વરૂપમાં બતાવો: સમબાજુ ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. (સ્વાધ્યાય 14.4)

Hide | Show

જવાબ : જો ત્રિકોણ સમબાજુ હોય તો તે સમદ્વિબાજુ છે.


વિધાન (a) અને (b) આપેલ છે. આમાંથી એકબીજાના સામાનાર્થી પ્રેરણ અને પ્રતીપ હોય હોય તે મેળવો : (સ્વાધ્યાય 14.4)

જો તમે દિલ્લીમાં રહેતાં હોય તો તમારી પાસે શિયાળું કપડાં છે.

(1) જો તમારી પાસે શિયાળું કપડાં ન હોય, તો તમે દિલ્હીમાં રહેતાં નથી.

(2) જો તમારી પાસે શિયાળું કપડાં હોય, તો તમે દિલ્હીમાં રહો છો.

Hide | Show

જવાબ : (1) જો તમારી પાસે શિયાળુ કપડાં ન હોય, તો તમે દિલ્હીમાં રહેતાં નથી. - આ વિધાન એ આપેલ વિધાનનું સમાનર્થી પ્રેરણ છે. (2) જો તમારી પાસે શિયાળુ કપડાં હોય, તો તમે દિલ્હીમાં રહો છો. - આ વિધાન એ આપેલ વિધાનનું પ્રતીપ વિધાન છે.


વિધાન (a) અને (b) આપેલ છે. આમાંથી એકબીજાના સામાનાર્થી પ્રેરણ અને પ્રતીપ હોય હોય તે મેળવો : (સ્વાધ્યાય 14.4)

જો ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ હોય, તો તેનાં વિકર્ણો પરસ્પર દુભાગે છે.

(1) જો ચતુષ્કોણનાં વિકર્ણો પરસ્પર ન દુભાગે, તો તે ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ નથી.

(2) જો ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે, તો તે સમાંતરબાજુ ચતુષ્કોણ છે.

Hide | Show

જવાબ : (1) જો ચતુષ્કોણનાં વિકર્ણો પરસ્પર ન દુભાગે, તો તે ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ નથી. - આ વિધાન એ આપેલ વિધાનનું સમાનર્થી પ્રેરણ છે. (2) જો ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે, તો તે સમાંતરબાજુ ચતુષ્કોણ છે. - આ વિધાન એ આપેલ વિધાનનું પ્રતીપ વિધાન છે.


આપેલ વિધાનને પાંચ જુદી જુદી રીતે સમાન અર્થમાં “જો...તો...” નો ઉપયોગ કરીને લખો :

જો કોઈ પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ હોય તો તેનો વર્ગ પણ અયુગ્મ છે. (સ્વાધ્યાય 14.4)

Hide | Show

જવાબ :


આપેલ વિધાનના સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ વિધાન મેળવો : જો x અવિભાજ્ય સંખ્યા હોય તો x અયુગ્મ હોય. (સ્વાધ્યાય 14.4)

Hide | Show

જવાબ : સમાનાર્થી પ્રેરણ : જો સંખ્યા x અયુગ્મ ન હોય તો x એ અવિભાજ્ય સંખ્યા ન હોય. પ્રતીપ : જો x અયુગ્મ હોય તો તે અવિભાજ્ય હોય.


આપેલ વિધાનના સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ વિધાન મેળવો : જો બે રેખાઓ સમાંતર હોય તો તે સમતલમાં છેદશે નહિ. (સ્વાધ્યાય 14.4)

Hide | Show

જવાબ : સમાનાર્થી પ્રેરણ : જો એક જ સમતલની બે રેખાઓ છેદે તો તે સમાંતર ન હોય. પ્રતીપ : જો એક જ સમતલની બે રેખાઓ ન છેદે તો તે સમાંતર હોય.


આપેલ વિધાનના સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ વિધાન મેળવો : કંઇક ઠંડુ છે તે સૂચવે છે કે તેનું તાપમાન નીચે છે. (સ્વાધ્યાય 14.4)

Hide | Show

જવાબ : સમાનાર્થી પ્રેરણ : જેનું તાપમાન નીચું નથી તે ઠંડુ ન હોય. પ્રતીપ : જેનું તાપમાન નીચું છે તે ઠંડુ હોય છે.


આપેલ વિધાનના સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ વિધાન મેળવો : જો તમે ભૂમિતિ સમજી શકો નહિ તો તમે તાર્કિક સાબિતી આપવાનું જાણતા ન હોય. (સ્વાધ્યાય 14.4)

Hide | Show

જવાબ : સમાનાર્થી પ્રેરણ : જો તમે તાર્કિક સાબિતી આપવાનું જાણતાં હોય તો તમે ભૂમિતિ સમજી શકો. પ્રતીપ : જો તમે તાર્કિક સાબિતી આપવાનું ન જાણતાં હોય તો તમે ભૂમિતિ સમજી ન શકો.


આપેલ વિધાનના સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ વિધાન મેળવો : x એ યુગ્મ સંખ્યા છે તે સૂચવે છે કે x એ 4 થી વિભાજ્ય છે. (સ્વાધ્યાય 14.4)

Hide | Show

જવાબ : સમાનાર્થી પ્રેરણ : જો x એ 4 4 થી વિભાજ્ય ન હોય તો તે x યુગ્મ સંખ્યા હશે. પ્રતીપ : જો x એ 4 થી વિભાજ્ય સંખ્યા હોય તો તે x યુગ્મ સંખ્યા હોય.


આપેલ વિધાનના સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ વિધાન મેળવો : જો સંજય પરિક્ષા ન આપે તો તે નાપાસ થશે. (સ્વાધ્યાય 14.4)

Hide | Show

જવાબ : સમાનાર્થી પ્રેરણ : જો સંજય પાસ થાય તો તેણે પરિક્ષા આપી હશે. પ્રતીપ : જો સંજય નાપાસ થાય તો તેણે પરિક્ષા આપી નથી.


જવાબ :


આપેલ વિધાનના સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ વિધાન મેળવો : જો n એ 30 વડે વિભાજ્ય હોય તો n એ 2 વડે વિભાજય છે. (સ્વાધ્યાય 14.4)

Hide | Show

જવાબ : સમાનાર્થી પ્રેરણ : જો n એ 2 વડે વિભાજ્ય ન હોય તો તે 30 વડે વિભાજ્ય નથી. પ્રતીપ : જો n એ 2 વડે વિભાજ્ય હોય તો n એ 30 વડે વિભાજ્ય હોય.


જવાબ :


આપેલ વિધાનના સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ વિધાન મેળવો : જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. (સ્વાધ્યાય 14.4)

Hide | Show

જવાબ : સમાનાર્થી પ્રેરણ : જો રસ્તા ભીના ન થાય તો વરસાદ પડ્યો ન હોય. પ્રેરિત : જો રસ્તા ભીના હોય તો વરસાદ પડ્યો હોય.


કયુ વિધાન સાચું છે કે ખોટું તે કારણ સહીત જવાબ આપો. (સ્વાધ્યાય 14.5)

p : વર્તુળની વર્તુળની દરેક ત્રિજ્યા એ વર્તુળની જીવા છે.

Hide | Show

જવાબ : આપેલ વિધાન અસત્ય છે. કારણ કે વર્તુળનાં કેન્દ્ર અને વર્તુળનાં બિંદુ ને જોડતો રેખાખંડ વર્તુળની ત્રિજ્યા છે. જયારે વર્તુળનાં બે ભીન્ન્ન બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તળની જીવા છે.


કયુ વિધાન સાચું છે કે ખોટું તે કારણ સહીત જવાબ આપો. (સ્વાધ્યાય 14.5)

q : વર્તુળનું કેન્દ્ર એ વર્તુળની દરેક જીવાને દુભાગે છે.

Hide | Show

જવાબ : આપેલ વિધાન અસત્ય છે. કારણ કે વર્તુળનું કેન્દ્ર એ ફક્ત વર્તુળનાં વ્યાસને જ દુભાગે છે. દરેક જીવાને દુભાગતુ નથી.


કયુ વિધાન સાચું છે કે ખોટું તે કારણ સહીત જવાબ આપો. (સ્વાધ્યાય 14.5)

r : વર્તુળ એ ઉપવલયનું એક ખાસ ઉદાહરણ છે.

Hide | Show

જવાબ : આપેલ વિધાન સત્ય છે. કારણ કે, ઉપવલયનાં સમીકરણ  +  = 1 માં a = b લઈએ તો વર્તુળ થાય છે. (પ્રત્યક્ષ પદ્ધતિ)


કયુ વિધાન સાચું છે કે ખોટું તે કારણ સહીત જવાબ આપો. (સ્વાધ્યાય 14.5)

s : જો x અને y પૂર્ણાંકો હોય તથા x > y તો –x < -y.

Hide | Show

જવાબ : આપેલ વિધાન સત્ય છે. સ્પષ્ટ છે કે, જો 5 > 2 હોય તો -5 < -2 થાય. (અસમતાની રીત પરથી).


કયુ વિધાન સાચું છે કે ખોટું તે કારણ સહીત જવાબ આપો. (સ્વાધ્યાય 14.5)

t :  એ સંમેય સંખ્યા છે.

Hide | Show

જવાબ : આપેલ વિધાન અસત્ય છે. કારણ કે 11 અવિભાજ્ય સંખ્યા છે. તેથી  એ સંમેય સંખ્યા નથી.  અસંમેય સંખ્યા છે.


કયુ વિધાન સાચું છે કે ખોટું તે કારણ સહીત જવાબ આપો. (સ્વાધ્યાય 14.5)

p : 20 એ 4 અને 5 નો ગુણિત છે.

Hide | Show

જવાબ : સત્ય


કયુ વિધાન સાચું છે કે ખોટું તે કારણ સહીત જવાબ આપો. (સ્વાધ્યાય 14.5)

q : 30 એ 8 નો ગુણિત છે.

Hide | Show

જવાબ : અસત્ય


કયુ વિધાન સાચું છે કે ખોટું તે કારણ સહીત જવાબ આપો. (સ્વાધ્યાય 14.5)

r : 6 નાં બધાં જ અવયવો અવિભાજ્ય છે.

Hide | Show

જવાબ : અસત્ય


કયુ વિધાન સાચું છે કે ખોટું તે કારણ સહીત જવાબ આપો. (સ્વાધ્યાય 14.5)

s : જો x અને y અયુગ્મ હોય તો xy અયુગ્મ છે.

Hide | Show

જવાબ : સત્ય


પ્રતિઉદાહરણની રીતે ચકાસો કે આપેલ વિધાન અસત્ય છે : “કોઈપણ વાસ્તવિક સંખ્યાઓ a અને b માટે a2 = b2 સૂચિત કરે છે કે a = b”. (સ્વાધ્યાય 14.5)

Hide | Show

જવાબ :


સમાનાર્થી પ્રેરણની રીતથી બતાવો કે નીચે આપેલું વિધાન સત્ય છે તે ચકાસો : (સ્વાધ્યાય 14.5)

p : જો x પૂર્ણાંક હોય તથા x2 યુગ્મ હોય તો x પણ યુગ્મ છે.

Hide | Show

જવાબ :


પ્રતિઉદાહરણની રીતે ચકાસો કે આપેલ વિધાન અસત્ય છે : (સ્વાધ્યાય 14.5)

p : જો ત્રિકોણનાં બધા જ ખૂણાનું માપ સમાન હોય તો તે ગુરુકોણ ત્રિકોણ છે.

Hide | Show

જવાબ :


પ્રતિઉદાહરણની રીતે બતાવો કે આપેલ વિધાન અસત્ય છે : (સ્વાધ્યાય 14.5)

q : સમીકરણ x2 - 1 = 0 ને 0 અને 2 ની વચ્ચે કોઈ બીજ નથી.

Hide | Show

જવાબ : ધારો કે સમીકરણ x2 - 1 = 0 ને 0 અને 2 ની વચ્ચે બીજ છે. x2 - 1 = 0  (x - 1) (x + 1) = 0  x - 1 = 0 અથવા x + 1 = 0  x = 1, x = -1  સમીકરણ x2 - 1 = 0 નાં બીજ 1 અને -1 છે. સ્પષ્ટ છે કે બીજ 1 એ 0 અને 2 ની વચ્ચે છે.  આપેલ વિધાન અસત્ય છે.


આપેલ વિધાન સત્ય છે તેમ (1) પ્રત્યક્ષ પદ્ધતિ (2) અનિષ્ટાપત્તિની રીત અને (3) સમાનાર્થી રીતથી મેળવો. (સ્વાધ્યાય 14.5)

p : જો કોઈ વાસ્તવિક સંખ્યા x માટે x3 + 4x = 0, તો x = 0.

Hide | Show

જવાબ :


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

ગાણિતિક તર્ક

ગણિત

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.