જવાબ : પૅપ્ટાઇડ
જવાબ : નાઇટ્રોજન બેઇઝ + શર્કરા
જવાબ : 20
જવાબ : એમિનો એસિડ
જવાબ : સક્સિનિક ડિહાઇડ્રોજીનેઝ અને સાયટોક્રોમ ઑક્સિડેઝ
જવાબ : વિષમ પૉલિમર
જવાબ : પાણી
જવાબ : પ્રોટીન
જવાબ : લિપિડ
જવાબ : પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયિક નીપજો તથા પ્રાકૃતિક નીપજો.
જવાબ : જેઓ 1000 ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવે તેને
જવાબ : જેઓ 1000 ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવે તેને
જવાબ : 16, 20
જવાબ : ટ્રિપ્ટોફેન, ટાયરોસિન, ફિનાઇલ એલેનીન
જવાબ : ગ્લાયકોજન
જવાબ : હાઇડ્રોલેઝિસ
જવાબ : ગ્લિસરોલ
જવાબ : કાર્બન, હાઈડ્રોજન, ઑક્સિજન અને અન્ય તત્વો
જવાબ : જૈવરાસાયણિક પ્રક્રિયાઓ
જવાબ : અકાર્બનિક અને કાર્બનિક દ્રવ્યો
જવાબ : પાણી, ખનીજ તત્વો, ખનીજ ક્ષારો
જવાબ : મેદ સામાન્ય તાપમાન ધન અને તલ સમાન્ય પ્રવાહી હોય છે.
જવાબ : ચતુર્થક બંધારણ
જવાબ : બે સમાન કે અસમાન એમિનો ઍસિડ
જવાબ : ચાર પૉલિપેપ્ટાઈડ શૃંખલાઓનું સંગઠન
જવાબ : રસસ્તર અને અંગિકાઓના પટલમાં
જવાબ : બીજા C પરમાણુ પર એક 0 ઓછા હાય છે.
જવાબ : પૉલિપેપ્ટાઇડ શૃંખલા
જવાબ : 2 આલ્ફા શૃંખલા, 2 બીટા શૃંખલા અન 5 હીમ સમૂહો
જવાબ : બે કે વધારે ન્યુક્લિઓટાઈડને જોડે છે.
જવાબ : ફૉસ્ફેટ એક ન્યુક્લિઓટાઇડની શર્કરાના ત્રીજા C અને બીજા ન્યુક્લિઓટાઇડની શર્કરાના પાંચમા C સાથે જોડાય છે.
જવાબ : પ્યુરિન અને પિરિમિડીન
જવાબ : DNA
જવાબ : પાણી
જવાબ : ફૉસ્ફોલિપિડ
જવાબ : સલ્ફર
જવાબ : ગ્લાયકોસિડિક બંધ
જવાબ : 2, 3
જવાબ : પેપ્ટાઇડ બંધ
જવાબ : 10 °C
જવાબ : કોષાંતરીય ઉત્સેચકો
જવાબ : મેલોનેટ
જવાબ : ગ્લાયકોજન
જવાબ : લિપિડ
જવાબ : A – T અને G - C
જવાબ : B-DNA
જવાબ : એસ્ટર બંધ
જવાબ : 20
જવાબ : કોષરસપટલમાં
જવાબ : પ્રોટીન
જવાબ : પ્રોટીન
જવાબ : રિબ્યુલોઝ બાયફૉસ્ફૅટ કાર્બૉક્સાયલેઝ ઑક્સિજનેઝ
જવાબ : સેલ્યુલોઝ
જવાબ : કાઈટિન - વિષમ પૉલિમર
જવાબ : રૂના તંતુ
જવાબ : કાઈટિન
જવાબ : ઈન્સ્યુલિન
જવાબ : દ્વિતીયક
જવાબ : પેપ્ટાઇડ બંધનું નિર્માણ, ગ્લાયકોસિડિક બંધ નિર્માણ અને ફૉસ્ફોડાયએસ્ટર બંધનું નિર્માણ વગેરે
જવાબ : 36°
જવાબ : એમિનો એંસિડ કાર્બનિક રસાયણ હોય છે. જેમાં એક જ કાર્બન (α-કાર્બન) પર એક એમિનો સમૂહ અને એક એસિડીક સમૂહ આવેલા હોય છે. એટલે કે તે જ α-કાર્બન છે. આથી તેને આલ્ફા (α) એમિનો એસિડ કહે છે. તે પ્રસ્થાપિત મિથેન છે. તેમાં ચાર પ્રતિ સ્થાયી સમૂહ ચાર સંયોજકતા સ્થાને જોડાયેલા હોય છે. આ સમૂહ હાઇડ્રોજન, કાર્બોક્સિલ સમૂહ, એમિનો સમૂહ તથા વિવિધ સમૂહ જેને R-સમૂહથી ઓળખવામાં આવે છે.
R-સમૂહની પ્રકૃતિના આધારે એમિનો એસિડ ઘણા છે. પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. પ્રોટીનના એમિનો એસિડમાં R-સમૂહ હાઇડ્રોજન (એમિનો ઍસિડ - ગ્લાયસીન), મિથાઈલ સમૂહ (એલેનીન), હાઈડ્રોક્સિ મિથાઈલ સમૂહ (સેરીન) વગેરે હોઈ શકે છે.જવાબ : સામાન્ય રીતે લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોય છે. તે સામાન્ય ફેટિએસિડ પણ હોઈ શકે છે. ફેટિએસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ હોય છે. જે R-સમૂહ સાથે જોડાયેલ હોય છે. R-સમૂહ મિથાઈલ (-CH₃) અથવા ઇથાઇલ (-C₂H₅) કે ઉચ્ચ સંખ્યાવાળા -CH₂ સમૂહ [1 કાર્બનથી 19 કાર્બન] ઉદાહરણ તરીકે પામિટિક એસિડમાં કાર્બોક્સિલ સાથે 16 કાર્બન જોવા મળે છે. એરેકીડોનીક એંસિડમાં કાબોક્સિલ કાર્બન સાથે 20 કાર્બન પરમાણુ હોય છે. ફેટિઅસિડ સંતૃપ્ત (દ્વિબંધ વગર) કે અસંતૃપ્ત (એક કે તેથી વધુ C =C દ્વિબંધ) પ્રકારના હોઈ શકે છે.
બીજો સાદો લિપિડ ગ્લિસરોલ છે જે ટ્રાયડાઇડ્રોક્સિ પ્રોપેન છે. ઘણા બધા લિપિડમાં ફેટિ એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે છે.અહીં ફેટિએસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત હોય છે ત્યારે તે મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ તથા ટ્રાયગ્લિસરાઈડ હોઈ શકે છે. તેઓના ગલનબિંદુના આધારે તે મેદ કે તેલ કહેવાય છે. તેલનું ગલનબિંદુ અપેક્ષા કરતાં નીચું હોય છે. (જિંજેલી તેલ) અને તેથી શિયાળામાં પણ તે તેલ સ્વરૂપે હોય છે. કેટલાક લિપિડમાં ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો જોવા મળે છે. આ ફોસ્ફો લિપિડ છે. જે કોષરસપટલમાં જોવા મળે છે. લેસિથિન એનું દષ્ટાંત છે. કેટલીક પેશીઓમાં વિશિષ્ટ સ્વરૂપે ચેતાપેશીમાં વધારે જટિલ સંરચનાવાળા લિપિડ જોવા મળે છે.જવાબ :
જવાબ : એસિડ અદ્રાવ્ય જૂથમાં બૃહદ્ અણુઓની જેમ પોલિસેકેરાઇડ્સ (કાર્બોદિત) પણ અન્ય જૂથ સ્વરૂપે જોવા મળે છે. આ પોલિસેકેરાઇડ્સ શર્કરાની લાંબી શુંખલા હોય છે. તેઓ પાયાના ઘટક તરીકે આવેલા વિવિધ મોનોસેકેરાઈડ્સ ધરાવતી રેસામય રચના (કપાસના રેસા) છે. ઉદાહરણ તરીકે સેલ્યુલોઝ એક બહુલક પોલિસેકેરાઈડ છે જે એક જ પ્રકારના મોનોસેકેરાઇડ્સ જેવા કે ગ્લુકોઝમાંથી બને છે.
જવાબ : પ્રોટીન એમિનો એસિડની શૃંખલાઓથી બનેલો વિષમ પોલિમર છે. અણુઓની સંરચનાનો અર્થ જુદા જુદા સંદર્ભમાં જુદો જુદો હોય છે. અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં સંરચનાનો સંબંધ આણ્વિક સત્ર સાથે હોય છે. (જેમ કે NaCI, MgCl₂ વગેરે.) કાર્બનિક રસાયણો અણુઓની દ્વિપારિમાણિક સંરચના (જેમ કે બેન્ઝિન, નેપ્થેલીન વગેરે.)ને હંમેશાં રજૂ કરે છે.
પ્રાથમિક પ્રોટિન: ભૌતિક વૈજ્ઞાનિક આણ્વિક સંરચનાને ત્રિ-પારિમાણિક દ્રશ્યને જ્યારે જીવવિજ્ઞાનીક પ્રોટીનની સંરચના ચાર સ્તરીય વ્યક્ત કરે છે. એમિનો એસિડનો ક્રમ એટલે કે, પ્રોટીનમાં તેના સ્થાન વિશેની માહિતી - કયો પ્રથમ એમિનો એસિડ છે, કયો દ્વિતીય એમિનો એસિડ છે, વગેરે તે પ્રોટીનની પ્રાથમિક રચના કહે છે.જવાબ : રાસાયણિક કે ચયાપચયિક રૂપાંતરણો એક પ્રક્રિયા હોય છે જેમાં રસાયણનું નીપજમાં રૂપાંતરણ થાય છે. તેને પ્રક્રિયક (S) કહે છે. જ્યારે ઉત્સેચક એક સક્રિય સ્થાન સાથે એક ત્રિ-પરિમાણ સંરચના ધરાવતું પ્રોટીન છે, જે એક પ્રક્રિયક (S)ને નીપજ (P)માં ફેરવે છે.
પ્રક્રિયાર્થી (S) ઉત્સેચકના સક્રિય સ્થાન જે તિરાડ કે ખાંચા (ગુહા) સ્વરૂપે હોય છે તેની સાથે જોડાય છે. પ્રક્રિયાર્થી સક્રિય સ્થાન તરફ પ્રસરણ પામે છે. આ પ્રકારે આવશ્યક ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ(ES Complex)નું નિર્માણ થાય છે. E (એન્ઝાઇમ) ઉત્સેચકને રજૂ કરે છે. આ સંકુલનું નિર્માણ એ એક ક્ષણિક સમયની ઘટના છે. પ્રક્રિયાથી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય તે દરમિયાન પ્રક્રિયાર્થીની નવી સંરચનાનું નિર્માણ થાય છે. જેને સંક્રમણ અવસ્થા - સંરચના કહેવાય છે. તેના પછી તરત જ સ્વીકૃત બંધનું તૂટવું કે નિર્માણ પૂર્ણ થાય છે. પછી સક્રિય સ્થાન પરથી નીપજ મુક્ત થાય છે. બીજા શબ્દોમાં પ્રક્રિયાથીની સંરચના નીપજની સંરચનામાં ફેરવાય છે. રૂપાંતરણોનો આ પથ કથિત સંક્રમણ અવસ્થા દ્વારા થાય છે. સ્થાયી પ્રક્રિયક અને નીપજની વચ્ચે ઘણી બધી રૂપાંતરિત સંરચનાત્મક અવસ્થાઓ થઈ શકે છે. આ વાક્યનો અર્થ એ છે કે બનતી બધી જ મધ્યવતી સંરચનાત્મક અવસ્થા અસ્થાયી હોય છે. સ્થાયીત્વનો સંબંધ અણુની ઊર્જા (શક્તિ) અવસ્થા કે સંરચના સાથે જોડાયેલો હોય છે.જવાબ : પ્રત્યેક ઉત્સેચક (E)ના અણુમાં પ્રક્રિયક-જોડાણ-સ્થાન જોવા મળે છે. જેની સાથે પ્રક્રિયક (S) જોડાઈને ઉત્સેચક-પ્રક્રિયાર્થી-સંકુલ (E.S-Complex)નું નિર્માણ કરે છે. આ સંકુલ અત્યંત ઓછા સમય સુધી યથાવત રહે છે જે નીપજ (P) અને અપરિવર્તિત ઉત્સેચકમાં વિયોજિત થાય છે. તેની પહેલાં મધ્યવર્તી રચના ઉત્સેચક-નીપજ-સંકુલ (EP-Complex)નું નિર્માણ થાય છે.
ઉત્સેચક-પ્રક્રિયાર્થી-સંકુલ નિર્માણ થવું તે ઉત્પ્રેરણ (ઉદ્દીપન) માટે અત્યંત આવશ્યક છે.જવાબ : જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચનામાં ફેરફાર પ્રેરે છે, તે ઉત્સેચકની સક્રિયતાને પણ અસર કરે છે. જેમ કે તાપમાન, pH, પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર અથવા કોઈ વિશિષ્ટ રસાયણનું ઉત્સેચક સાથેનું જોડાણ કે જે તેની ક્રિયાશીલતાનું નિયમન કરતું હોય.
તાપમાન અને pH ઉત્સેચક સામાન્ય રીતે તાપમાન અને pHની મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં કાર્ય કરે છે. દરેક ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ તાપમાન અને pHના આધારે થાય છે. જેને ક્રમશઃ ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ pH કહે છે. આ ઇષ્ટતમ માપથી ઉપર કે નીચે ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. નીચુ તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતાને નિષ્ક્રિય કરી દે છે.જવાબ : ઉત્સેચકો દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓના ઉત્પ્રેરકના આધારે તેને જુદા જુદા સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ઉત્સેચકોને 6 વર્ગોમાં તથા પ્રત્યેક વર્ગને 4થી 13 ઉપવર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેનું નામકરણ ચાર અક્ષરીય સંખ્યા પર આધારિત છે.
ઑક્સિડોરિડક્ટેઝિસ / ડિહાઇડ્રોજીનેઝિસ: આ સમૂહના ઉત્સેચક કે જે બે પ્રક્રિયકો S અને S' વચ્ચે ઑક્સિડો-રિડક્શનને ઉત્પ્રેરિત કરે છે જેમ કે....જવાબ : ઉત્સેચક એક કે અનેક પોલિપેપ્ટાઇડ શુંખલાઓના જોડાવાથી બને છે. છતાં પણ કેટલીક સ્થિતિમાં બિનપ્રોટીન ઘટક જેને સહકારક કહે છે તે ઉત્સેચક સાથે જોડાઈને તેને સક્રિય બનાવે છે. આ ઉદાહરણમાં ઉત્સેચકના માત્ર પ્રોટીનવાળા ભાગને એપોએન્જાઈમ કહે છે.
સહકારક ત્રણ પ્રકારના હોય છે. પ્રોસ્થેટિક જૂથ, સહઉત્સેચક તથા ધાતુ આયન પ્રોસ્થેટિક સમૂહ કાર્બનિક રસાયણો હોય છે અને તે અન્ય સહકારકોથી સ્વરૂપમાં જુદા હોય છે કે તે એપોએન્ઝાઈમ સાથે પ્રબળ બંધથી જોડાય છે. ઉદાહરણ સ્વરૂપે ઉત્સેચક પેરોક્સાઈડેઝ અને કેટાલેઝ જે હાઇડ્રોજન પેરોક્સાઈડને ઓંક્સિજન અને પાણીમાં વિખંડન કરે છે. તેમાં હીમ પ્રોસ્થેટિક સમૂહ હોય છે જે ઉત્સેચકનો સક્રિયતા માટેનો એક ભાગ હોય છે. સહ-ઉત્સેચક પણ કાર્બનિક રસાયણો હોય છે પરંતુ તેનું એપોએન્ઝાઈમ સાથેનું જોડાણ ક્ષણિક હોય છે જે સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન બને છે. સહ-ઉત્સેચક વિવિધ ઉત્સેચકીય ઉત્પ્રેરિત પ્રક્રિયાઓમાં સહકારક તરીકે કાર્ય કરે છે. અનેક સહ-ઉત્સેચકનું મુખ્ય રાસાયણિક ઘટક વિટામિન્સ હોય છે. ઉ. દા., સહઉત્સેચક નિકોટીનેમાઈડ એડેનાઈન ડાયન્યુક્લિઓટાઈડ (NAD) અને NADP વિટામિન નિએસીન ધરાવે છે. ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે ધાતુ-આયનની આવશ્યકતા રહેલી હોય છે. જે સક્રિય સ્થાન પર પાશ્ચીય શુખલા સાથે સમન્વય બંધ (સહસંયોજક બંધ) બનાવે છે. એ જ સમયે એક કે તેથી વધુ સમન્વય બંધ વડે પ્રક્રિયક સાથે જોડાયેલ હોય છે. ઉ. દા., પ્રોટિયોલાઈટીક ઉત્સેચક કાર્બોક્સિપેપ્ટિડેઝ સાથે ઝિંક એક સહકારક સ્વરૂપે જોડાયેલ હોય છે.જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.