જવાબ : લક્ષણ B પહેલા ઉત્પન્ન થાય છે, કેમ કે લક્ષણ B અલિંગી પ્રજનનવાળી વસ્તીનું 60% છે આ લક્ષણ સજીવોની ક્રમિક પેઢીઓની જાતિ વસ્તીમાં સંચય પામે છે.
જવાબ : સજીવોમાં લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવતી સરખામણીને આનુવંશિકતા કહે છે.
જવાબ : સજીવોની એક જાતિ કે તેની વસ્તીમાં જોવા મળતા લક્ષણોના તફાવતને ભિન્નતા કહે છે.
જવાબ : સજીવની આગવી વિશિષ્ટતાને તે સજીવનું લક્ષણ કહે છે. દા.ત- આંખોનો રંગ, છોડની ઉંચાઈ.
જવાબ : લક્ષણની દરેક અભિવ્યક્તિના વારસા માટેના જવાબદાર એકમને જનીન કહે છે. જનીનો હંમેશા જોડીમાં હોય છે.
જવાબ : જીવવિજ્ઞાનની જે શાખામાં આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરવામાં આવે તેને જનીનવિદ્યા કહે છે.
જવાબ : સજીવોમાં સમય જતા, આવતા બદલ અને વિવિધતાના કારણે રજુ કરતી જીવવિજ્ઞાનની શાખાને ઉદવિકાસ કહેવાય છે.
જવાબ : જાતિઓમાં ભિન્નતાને લીધે બદલાતા પર્યાવરણમાં સજીવોના અસ્તિત્વની તકો વધી જાય છે.
જવાબ : રુધિરજૂથ O કે B રહેવાની સમાન તક રહેશે.
જવાબ : tt જનીન પ્રકારો હંમેશા નીચાપણું ધરાવતી સંતતિ ઉત્પન્ન કરે છે.
જવાબ : મગજના કોષોમાં 46, વીર્યમાં 23, અંડકોષમાં 23, ફલિત ઈંડામાં 46, ચામડીના કોષમાં 46 રંગસુત્રો હોય છે.
જવાબ : જયારે મેન્ડેલે ઊંચા છોડનું નીચા છોડ સાથે સંકરણ કર્યું ત્યારે F2 પેઢીમાં નીચા છોડનું ટકાવારીનું પ્રમાણ 25% હતું.
જવાબ : જે ક્રિયાવિધિ દ્વારા વ્યક્તિગત રીતે સજીવનું લિંગ નક્કી કરાય છે તેને લિંગ નિશ્ચયન કહે છે.
જવાબ : લિંગી પ્રજનન એ સજીવોમાં વધુ ભિન્નતા દર્શાવે છે. જયારે ફલન સમયે સમજાત રંગસુત્રો વચ્ચે જનીન દ્રવ્યની આપ-લે થાય છે, ત્યારે DNAની પ્રતિકૃતિમાં થોડો ફેરફાર થાય છે. DNA નિર્માણ પિતૃ જેવો જ સામાન્ય હોતો નથી. આમ, લિંગી પ્રજનનમાં ક્રમિક ભિન્નતા આગળની પેઢી તરફ વહન પામે છે.
જવાબ : સ્નેલમાં લિંગ નિશ્ચયન પર્યાવરણીય પરિબળ પર આધારિત છે.
જવાબ : એક પેઢીમાંથી પ્રભાવી લક્ષણો બીજી પેઢીમાં DNA દ્વારા વહન પામે છે. એટલે કે આનુવાંશિકતા થાય છે. પણ ઉપાર્જિત લક્ષણો DNA આધારિત નથી. તેથી, તે આનુવાંશિક રૂપે આગળની પેઢીમાં જતા નથી. આમ, એક એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યત: આગળની પેઢીમાં આનુવાંશિક પામતો નથી.
જવાબ : પર્યાવરણ અનુસાર જો કોઈ વાઘ પોતાની અંદર ફેરફાર ઉત્પન્ન કરે તો તે ટકી શકે છે. વાઘ પર્યાવરણને અનુકુળ પરિવર્તિત કરી શકતા નથી. વાઘની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે. એક વાર વાઘ લુપ્ત થશે તો તેના જનીનો ફરીથી મળી શકતા નથી. તેથી, વાઘની સંખ્યા ઘટવા સાથે DNA દ્વારા પ્રાપ્ત થતી વાઘની નવી પેઢી મળશે નહી. જે આનુવાંશિકતાના દ્રષ્ટીકોણથી ચિંતાનો વિષય છે. આહારકડી તૂટે તો પ્રાણીઓમાં અસમતુલન થઇ શકે છે.
જવાબ : પ્રાથમિક સજીવોમાંથી સાતત્યપૂર્ણ પ્રગતિકારક ફેરફારોને લીધે લાખો વર્ષો પછી નવી જાતિ ઉત્પન્ન થવાની ક્રિયાને ઉદવિકાસ કહે છે.
જવાબ : પર્યાવરણમાં અનુકૂલન માટે સજીવોમાં જે લક્ષણો ઉત્પન્ન થાય છે તેને ઉપાર્જિત લક્ષણો કહે છે. ઉદાહરણ તરીકે, કસરત કરીને મેળવેલી સ્નાયુબદ્ધ શરીર રચના.
જવાબ : સજીવોમાં જે લક્ષણો પ્રજનન બાદ DNA ના વહન અને ફેરફારથી નવી પેઢીમાં આવે તેને આનુવંશિક લક્ષણો કહે છે.
જવાબ : ના, ઉપાર્જિત લાક્ષણિકતાઓ DNAમાં ફેરફાર દ્વારા ઉત્પન્ન થતી નથી. ઉપાર્જિત લાક્ષણિકતાઓ શરીરના બંધારણીય કોષોમાં ફેરફારને કારણે ઉત્પન્ન થાય છે. ઉપાર્જિત લક્ષણો સાથે સજીવ ઉત્પન્ન થતો નથી. એટલે કે, પિતૃ તરફથી ઉપાર્જિત લક્ષણો મળતા નથી.
જવાબ :
જવાબ : ના, કારણ કે અલિંગી પ્રજનન એક જ પિતૃ દ્વારા થાય છે. તેને પ્રજનન માટે બીજા સજીવની જરૂર નથી. તેથી ભૌગોલિક અલગતા તેની પ્રજનન ક્રિયા પર અસર કરતી નથી. ઉપરાંત, અલિંગી પ્રજનન કરતા સજીવોમાં ક્યારેક જ અતિસુક્ષ્મ વિવિધતા તેના લક્ષણોમાં આવે છે.
જવાબ : જાતિનિર્માણ
જવાબ : જે ક્રિયા દ્વારા અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી નવી જાતિ નિર્માણ થાય તેને જાતિનિર્માણ કહે છે. જાતિનિર્માણ કરતા પરિબળો:
જવાબ :
જવાબ : લિંગી પ્રજનનમાં ભિન્નતાનું કારણ
જવાબ :
જવાબ :
જવાબ :
જવાબ :
જવાબ :
જવાબ :
પિતાનું જનીન IAIA (આઈ એ આઈ એ) અને માતાનું IOIO (આઈ ઓ આઈ ઓ) અને IOIA (આઈ ઓ આઈ એ)થશે.
હવે જો માતાનું પ્રભાવી જનીન IO (આઈ ઓ) અને પિતાનું પ્રચ્છન્ન જનીન IA (આઈ એ) મળે તો પુત્રીનું જનીન IOIA (આઈ ઓ આઈ એ) બનશે જે રૂધિરજૂથ O(ઓ) જ આપશે.
આમ, ચોક્કસ ન કહી શકાય A અથવા O પ્રભાવી લક્ષણ ધરાવે છે.
જો પિતાનું રૂધિરજૂથ A પ્રભાવી લક્ષણ ધરાવતું હોય તો તેનો જનીન પ્રકાર IAIA (આઈ એ આઈ એ)અને IAIO (આઈ એ આઈ ઓ)હોય છે. અને માતાનું રૂધિરજૂથ O(ઓ) પ્રચ્છન્ન લક્ષણનું હોય તો તે એક જનીન IOIO (આઈ ઓ આઈ ઓ) ધરાવે છે.
હવે પ્રચ્છન્ન જનીન IO (આઈ ઓ) પિતાનું અને બીજું પ્રચ્છન્ન જનીન IO (આઈ ઓ) માતા તરફથી મળે તો પુત્રનું જનીન IOIO (આઈ ઓ આઈ ઓ)જે રૂધિરજૂથ O(ઓ) થશે.
શક્યતા ૨: જયારે રૂધિરજૂથ A પ્રચ્છન્ન લક્ષણનું અને રૂધિરજૂથ O(ઓ) પ્રભાવી લક્ષણ ધરાવે તો... બંને શક્યતાઓની સમજુતીનું વિસ્તરણ શક્યતા – 1 : રૂધિરજૂથ A પ્રભાવી લક્ષણ અને રૂધિરજૂથ O(ઓ) પ્રચ્છન્ન લક્ષણ ધરાવે તો.. જો રૂધિરજૂથ A પ્રભાવી લક્ષણ અને રૂધિરજૂથ O(ઓ) પ્રચ્છન્ન લક્ષણ હોય તો પુત્રીનું રૂધિરજૂથ O થશે. જો રૂધિરજૂથ A પ્રચ્છન્ન લક્ષણનું પરંતુ રૂધિરજૂથ B પ્રભાવી લક્ષણનું હોય તો પણ પુત્રીનું રૂધિરજૂથ O(ઓ) છે.
જવાબ :
જવાબ : અહીં જણાવેલ રીતો દ્વારા એક વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવની સંખ્યા અને વસ્તીમાં વધારો થાય છે.
જવાબ :
જવાબ : નવી જાતિના નિર્માણમાં મદદરૂપ પરિબળો
જવાબ :
જવાબ :
જવાબ :
જવાબ :
જવાબ :
૧) સાપેક્ષ: પૃથ્વીનું ખોદકામ કરતા અમુક ઊંડાઈએ જીવાષ્મ મળવાની શરૂઆત થાય છે ત્યારે એવી સ્થિતિમાં વિચારવું એ તર્કસંગત છે કે પૃથ્વીની સપાટીની નજીક આવેલા જીવાશ્મ ઊંડાં સ્તરમાં મળી આવેલા જીવાશ્મોની તુલનામાં વધારે નવા છે.
૨) ફોસિલ ડેટિંગ: મળી આવેલા જીવાશ્મમાં કોઈ એક હાજર તત્વને વિવિધ સમસ્થાનિકોના ગુણોત્તરના આધારે જીવાશ્મના સમયને નક્કી કરવામાં આવે છે.
જવાબ :
જવાબ :
આપણને જોવા મળતા સજીવો, વાસ્તવમાં ભૂતકાળના એક મૂળભૂત પૂર્વજમાંથી ઉદભવેલા છે.
બે હાજર વર્ષ પહેલાથી મનુષ્ય જંગલી કોબીજને એક ખાદ્ય વનસ્પતિના સ્વરૂપમાં ઉગાડતો હતો.
જંગલો કોબીજમાં પસંદગી દ્વારા વિવિધ શાકભાજી, કોબીજ, બ્રોકોલી, ફ્લાવર, કલરબી અને કેલે વગેરેમાં ઉદવિકાસ થયો.
ખેડૂતો પ્રાકૃતિક પસંદગીને બદલે કુત્રિમ પસંદગીથી ઉદવિકાસ કર્યો.
જેમ કે તેના પર્ણોની વચ્ચેનું અંતર ઓછુ કરી કરી કોબીજનો વિકાસ કર્યો. જે આપણે ખાઈ શકીએ છીએ.
કેટલાક ખેડૂતો પુષ્પોની વૃદ્ધિને રોકવા માંગતા હતા. આમ, બ્રોકોલીનો વિકાસ થયો.
વ્યંધ પુષ્પોમાંથી ફ્લાવરનો વિકાસ થયો.
કેટલાક ફૂલેલા ભાગની પસંદ કરીને ગાંઠ કોબીજ એટલે કે કલરબી નો વિકાસ થયો.
આમ, માત્ર પહોળા પર્ણોને લીધે જ કેલે નામની શાકભાજીનો વિકાસ કર્યો.
જવાબ :
સમમૂલક અંગો દ્વારા બે જાતિઓના ઉદવિકાસીય સંબંધોને જાણી શકાય છે.
પ્રાણીઓના ઉપાંગ જેવા કે, દેડકાનું અગ્રઉપાંગ, ગરોળીનું અગ્રઉપાંગ, પક્ષીની પાંખ, મનુષ્યના હાથ જેમાં, આધારભૂત સંરચના એક સમાન હોય છે. એટલે કે, એક સમાન પિતૃથી આનુવંશિકતા પામેલા હોય છે.
આ સમમૂલક અંગોનું પૃષ્ઠવંશીઓમાં જુદા-જુદા કાર્ય કરવા માટે રૂપાંતરણ થાય છે.
જવાબ :
જવાબ :
તે સમયે ભૂતકાળમાં નિર્માણ પામેલી જાતિઓનો ઇતિહાસ આપે છે.
કેટલાક પ્રાણીઓના ઉદવિકાસનો ક્રમ અને સંબંધ દર્શાવે છે.
બે જાતિઓના સજીવો વચ્ચેની જોડતી કડી અને સમાન પિતૃમાંથી ઉદભવના પુરાવા આપે છે.
ઉદાહરણ તરીકે, આર્કિઓપ્ટેરિક્સ એ સરીશ્રૂપ અને પક્ષીઓને જોડતી કડી દર્શાવે છે.જવાબ :
જવાબ :
જવાબ :
જવાબ :
જવાબ :
gseb std 10 science paper solution
આનુવંશિકતા અને ઉદવિકાસ
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.