જવાબ : વજ્રકેશો કાઈટિન પૉલિસેકેરાઈડના બનેલા છે.
જવાબ : દ્વિલિંગી પ્રાણીઓ
જવાબ : નર જનનછિદ્રો શુક્રસંગ્રહાશયનાં છિદ્રો સાથે સંપર્કમાં આવે અને શુક્રકોષનો ત્યાગ કરે.
જવાબ : વંદાનાં મુખાંગો ખોરાક ગ્રહણ કરવામાં અને કાપવામાં મદદ કરે છે.
જવાબ : વંદાના અન્નમાર્ગના પેષણી ભાગમાં બાહ્યપટલ જાડું વર્તુળી સ્નાયુ અને અંદરનું પટલ જાડું ક્યુટિકલયુક્ત હોય છે.
જવાબ : વંદાના મગજ તરીકે ઉપરિઅન્નનાલીય ચેતાકંદ નિરૂપિત કરવામાં આવે છે.
જવાબ : મુખાંગો
જવાબ : પુચ્છકંટકો
જવાબ : વંદામાં જનનદઢકો કાઈટિન રાસાયણિક પદાર્થના બનેલા છે.
જવાબ : અળસિયામાં અંડવાહિની નિવાપ 13માં ખંડમાં આવેલી હોય છે.
જવાબ : કાર્યશીલ શુક્રસંગ્રહાશયો અળસિયામાં ચાર જોડ હોય છે.
જવાબ : વંદામાં કાર્યશીલ શુક્રસંગ્રહાશયો એક હોય છે.
જવાબ : અળસિયાનું માદા જનનછિદ્ર 14માં ખંડમાં વક્ષ બાજુએ મધ્યમાં ખૂલે છે.
જવાબ : અળસિયામાં કાર્બોદિત પદાર્થના પાચન માટે ઉત્સેચકોના સ્ત્રાવ અદ્યાંત્રો કરે છે.
જવાબ : વંદાના મળમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્ય તરીકે મુખ્યત્વે દ્રવ્ય યુરિક એસિડ હોય છે.
જવાબ : વંદામાં કાઇટિનના જનનદઢકો બાહ્ય જનનાંગની રચના કરે છે.
જવાબ : અધિચ્છદ પેશી
જવાબ : બાઉમૅનની કોથળીમાં લાદીસમ અધિચ્છદ પ્રકારનું અધિચ્છદ હોય છે.
જવાબ : ફેફસાંની સપાટી પરની અધિચ્છદીય પેશી વાતવિનિમય માટે જવાબદાર છે.
જવાબ : રુધિરવાહિનીની અંતઃરચના અધિચ્છદીય પેશીથી થાય છે.
જવાબ : દેહકોષ્ઠનું કોષ્ઠાવરણ લાદીસમ અધિચ્છદ પેશીનું બનેલું છે.
જવાબ : આંત્રીય રચનામાં કોષરસસ્તર સૂક્ષ્મ રસાંકુરોમાં અધિચ્છદીય સ્તરમાંથી રૂપાંતરિત થાય છે.
જવાબ : માનવજઠરમાં અંતઃસ્તર આ સ્તંભીય અધિચ્છદનું બનેલું છે.
જવાબ : પક્ષ્મલ અધિચ્છદ પેશી ફેફસાં અને અંડપિડમાં જોવા મળે છે.
જવાબ : તે પોલાણમાં મહત્તમ કોષો ખૂલે છે.
જવાબ : સંયોજક પેશીમાં આધારક દ્રવ્યો અને તંતુઓ તંતુકોષોમાંથી સ્રાવ પામે છે.
જવાબ : દેડકામાં શુક્રવાહિકાઓ બીડરની નળીમાં ખૂલે છે.
જવાબ : સ્તૃત અધિચ્છદીય પેશી મળમાર્ગના અસ્તરમાં જોવા મળે છે.
જવાબ : ફેરેટિમા પોસ્થ્યુમામાં માદા જનનછિદ્ર 14માં ખંડમાં આવેલું છે.
જવાબ : તક્તી આકારનું મધ્યસ્થ કોષકેન્દ્ર લાદીસમ અધિચ્છદ કોષોની લાક્ષણિકતા છે.
જવાબ : સ્નાયુને અસ્થિની સપાટી સાથે જોડતી સંયોજક પેશીને કાચવત્ કાસ્થિ કહે છે.
જવાબ : અળસિયામાં શુક્રપિંડ 10 અને 11મા ખંડમાં જોવા મળે છે.
જવાબ : સસ્તનોની ત્વચાનું નિચર્મ સંયોજક પેશીનું બનેલું હોય છે.
જવાબ : ચરબીનું મહત્તમ નિર્માણ મેદપૂર્ણ પેશીના કોષો દ્વારા થાય છે.
જવાબ : રેખિત છે અને અનૈચ્છિક નિયંત્રણ નીચે હોય છે.
જવાબ : અન્નમાર્ગની દીવાલમાં એકકોષી શ્ર્લેષ્મસ્ત્રાવી ગ્રંથિકોષો ગોબ્લેટ કોષોના નામથી ઓળખાય છે.
જવાબ : 5
જવાબ : અધિચ્છદ કોષોના કોષરસ દ્વારા અણુઓના વહન દ્વારા થતી આપ-લે માટે પૂરક જોડાણ અગત્યનું છે.
જવાબ : વંદામાં શ્વસનછિેદ્રની સંખ્યા 10 જોડ હોય છે.
જવાબ : બહિર્સ્ત્રાવી અને અંતઃસ્રાવી એમ બંને ગ્રંથિ તરીકે સ્વાદુપિંડ સમાવેશિત છે.
જવાબ : સ્નાયુબંધ એટલે અસ્થિ સાથે સ્નાયુઓનું જોડાણ
જવાબ : શિથિલ સંયોજક પેશી તરીકે ઓળખાતી પેશી તંતુઘટક સંયોજક પેશી છે.
જવાબ : તંતુઘટક પેશીના રૂપાંતરથી સર્જાતી પેશી મેદપૂર્ણ પેશી છે.
જવાબ : સ્થિતિસ્થાપક બંધ છે.
જવાબ : બૃહદ્ કોષો બાહ્ય દ્રવ્યનું ભક્ષણ કરતા ભક્ષક કોષો છે.
જવાબ : અસ્થિબંધ અસ્થિને અસ્થિ સાથે જોડે છે.
જવાબ : અસ્થિમજ્જા તંતુઘટક પેશી, મેદપૂર્ણ પેશી અને રુધિરથી બનેલું છે.
જવાબ : તે આધારદ્રવ્ય રુધિરકોષોમાંથી સ્ત્રાવ પામતું નથી. અને રુધિરકોષો તેના પુરોગામી કોષોમાંથી વિભાજન પામી પેદા થતા નથી.
જવાબ : રુધિરવાહિનીના પોલાણ ફરતે આવેલું અંતઃચ્છદ સાદી લાદીસમ અધિચ્છદ બનેલું છે.
જવાબ : અંડપિડનું જનન અધિચ્છદ ઘનાકાર અધિચ્છદ પેશીનું બનેલું છે.
જવાબ : સંયોજક પેશીમાં કોષીય તત્વ કરતાં તેના દ્વારા સ્ત્રવતા આધારક દ્રવ્યનુ પ્રમાણ વધારે હોય છે.
જવાબ : રેખિત સ્નાયુતંતુ બહુકોષકેન્દ્રી હોય છે.
જવાબ : અસ્થિબિંબ અને સ્નાયુબંધ સઘન સંયોજક પેશીમાં સમાવિષ્ટ છે.
જવાબ : વંદાનું હૃદય 13 ખંડોનું બનેલું છે.
જવાબ : વંદાના સ્પર્શકો અને સંયુક્ત આંખોનું ચેતાકરણ અન્નનાલીય પરિચેતાકંદ વડે થાય છે.
જવાબ : કૉન્ગ્લોબેટ ગ્રંથિ
જવાબ : વંદામાં અગ્રાંત્ર અને મધ્યાંત્રનાં પોલાણ ક્યુટિક્લથી આવરિત હોય છે.
જવાબ : કાઈટિનના બનેલા છ દાંત વંદાની પેષણીમાં આવેલા છે.
જવાબ : વંદામાં રૂપાંતરણની અંતિમ કીટશિશુ અવસ્થા પહેલાંની અવસ્થામાં પક્ષતલ્ય હોય છે.
જવાબ : દેડકાના આંતરડાની અંદરની દીવાલ પર આવેલા રસાંકુરો કાર્ય બાબતે અળસિયાના અન્નમાર્ગની ભિત્તિભંજ રચના સાથે સમકક્ષ છે.
જવાબ : અળસિયાના અધિચર્મમાં આઘારકોષો, ગ્રંથિકોષો અને સંવેદી કોષો જોવા મળે છે.
જવાબ : ફેરેટિમા પોસ્થ્યુમામાં 14, 15 અને 16માં ખંડોમાં જોવા મળે છે.
જવાબ : અળસિયામાં એક જોડ નર જનનછિદ્રો 18માં ખંડની વક્ષ-પાર્શ્વ બાજુએ જોવા મળે છે.
જવાબ : અળસિયામાં રુધિરગ્રંથિઓ 4, 5 અને 6માં ખંડોમાં જોવા મળે છે.
જવાબ : વંદામાં શ્વસનરંજકનો અભાવ છે.
જવાબ : અધિચ્છદ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે જે દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે અને આ રીતે શરીરનાં કેટલાક ભાગોને આવરણ અથવા અસ્તર પૂરું પાડે છે. ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષો સઘન ગોઠવણી દર્શાવે છે.
અધિચ્છદીય પેશી બે પ્રકારની હોય છે. સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ. સરળ અધિચ્છદના કોષો એકસ્તરીય ગોઠવણી ધરાવે છે અને દેહ ગુહાઓ, વાહિનીઓ અને નલિકાઓના અસ્તર તરીકે વર્તે છે. સંયુક્ત અધિચ્છદ બે કે બેથી વધુ સ્તરીય ગોઠવણી ધરાવે છે અને તેનું કાર્ય રક્ષણાત્મક હોય છે જેમ કે આપણી ત્વચા. કોષોના રચનાત્મક રૂપાંતરણના આધારે સરળ અધિચ્છદ પેશીને ત્રણ પ્રકારમાં વિભાજીત કરવામાં આવે છે. (a) લાદીસમ, (b) ઘનાકાર, (c) સ્તંભાકાર (આકૃતિ નીચે મુજબ).જવાબ :
જવાબ :
જવાબ :
જવાબ :
જવાબ : કાસ્થિ, અસ્થિ અને રુધિર વિશિષ્ટીકરણ પામેલ સંયોજક પેશીઓ છે.
જવાબ : સ્નાયુપેશીના પ્રકાર નીચે પ્રમાણે છે.
(1) કંકાલસ્નાયુ પેશી, (2) સરળ સ્નાયુ પેશી અને (3) હૃદ સ્નાયુપેશી.જવાબ :
જવાબ :
અળસિયાની શરીર દીવાલ બહારથી એક પાતળા અકોષીય ક્યુટિકલ વડે ઢંકાયેલ હોય છે. તેની નીચે અધિચર્મ, બે સ્નાયુ સ્તરો (વર્તુળી અને આયામ) અને સૌથી અંદરની તરફ દેહકોષ્ઠીય અધિચ્છદ જોવા મળે છે. અધિચર્મ સ્તંભીય અધિચ્છદીય કોષોના એક સ્તરથી બનેલ હોય છે કે જે સ્રાવીગ્રંથિ કોષો પણ ધરાવે છે.
પાચન માર્ગ સીધી નલિકા છે અને શરીરનાં પ્રથમથી અંતિમ ખંડ સુધી લંબાયેલ હોય છે. અગ્રસ્થ મુખ એ મુખગુહા(1-3 ખંડો)માં ખૂલે છે. જે સ્નાયુલ કંઠનળીમાં ખૂલે છે. નાની સાંકડી નલિકામય અન્નનળી (5-7 ખંડો) એ સ્નાયુલ પેષણી (8-9 ખંડો) સુધી વિસ્તરેલી હોય છે. તે માટીના કણો અને કોહવાયેલા પર્ણો વગેરેને ભરડીને ભૂકો કરે છે.
જઠર 9થી 14 ખંડ સુધી વિસ્તરેલું હોય છે. અળસિયાનો ખોરાક કોહવાયેલા પર્ણો અને માટીમાં મિશ્રિત કાર્બનિક પદાર્થ હોય છે. જઠરમાં આવેલ કૅલ્સિફેરસ ગ્રંથિઓ હ્યુમસમાં રહેલ હ્યુમિક એસિડને તટસ્થ બનાવે છે. આંતરડું 15માં ખંડથી શરૂ થઈને છેલ્લા ખંડ સુધી સળંગ હોય છે.26મા ખંડમાં આંતરડામાંથી એક જોડ ટૂંકા અને શંકુ આકારના અંધાંત્રો ઉદ્ભવે છે. 26થી 95 ખંડોની વચ્ચે આવેલ આંતરડાની વિશિષ્ટતા એ છે કે તેની પૃષ્ઠ દીવાલ આંતરિક મધ્ય વલન પામે છે, જેને ભિત્તિભંજ કહે છે. તે આંતરડામાં શોષણ સપાટીમાં વધારો કરે છે.
આંત્ર માર્ગ શરીરના છેલ્લા ખંડમાં એક ઊભી ફાટ સ્વરૂપે ખૂલે છે જેને મળદ્વાર કહે છે. ખોરાકમાં ગ્રહણ કરેલ કાર્બનિક તત્વોથી ભરપૂર માટી પાચન માર્ગમાં આગળ વધતા પાચક ઉત્સેચકો દ્વારા જટિલ ખોરાક અભિશોષિત થઈ શકે તેવા સરળ નાના ઘટકોમાં રૂપાંતરણ થાય છે. આ સરળ અણુઓ આંત્રપટલો દ્વારા શોષાય છે અને ઉપયોગમાં લેવાય છે.જવાબ :
જવાબ :
(i) વિટપીય ઉત્સર્ગિકાઓ, 15 ખંડ પછી છેલ્લા ખંડ સુધી, દરેક આંતરખંડીય વિટપની બંને બાજુએ આવેલી છે. જે આંતરડામાં ખૂલે છે.
(ii) ત્વચીય ઉત્સર્ગિકાઓ ત્રીજા ખંડથી પછીના તમામ ખંડોની શરીર દીવાલની સપાટી સાથે ચોટેલી હોય છે. આ બધી ઉત્સર્ગિકાઓ શરીર દીવાલની બહારની સપાટી પર ખૂલે છે.
(iii) કંઠનાલીય ઉત્સર્ગિકાઓ ત્રણ જોડ ગુચ્છામાં ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય છે. આ અલગ પ્રકારની ઉત્સર્ગિકાઓની મૂળભૂત રચના સરખી હોય છે. આ ઉત્સર્ગિકા દેહજળના કદ અને બંધારણનું નિયંત્રણ કરે છે.
ઉત્સર્ગિકા ઉત્સર્ગિકા નિવાપથી શરૂ થાય છે કે જે કોષ્ઠીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને ભેગું કરે છે. ઉત્સર્ગિકા નિવાપ ઉત્સર્ગિકાના નલિકામય ભાગ સાથે જોડાયેલો રહે છે. કે જે ઉત્સર્ગ પદાર્થોને શરીર દીવાલની બહાર અથવા પાચનનળીમાં ઠાલવે છે.
ચેતાતંત્રમાં ચેતાકંદો છે જે સામાન્ય રીતે બેવડા વક્ષચેતારજ્જુ પર ખંડીય રીતે ગોઠવાયેલા હોય છે. આગળના ભાગે (3 અને 4 ખંડમાં) ચેતારજ્જુ બે ભાગમાં વહેંચાઈને કંઠનળીને પાર્શ્વ બાજુથી વીંટળાઈને પૃષ્ઠ બાજુ પર મસ્તિષ્ક ચેતાકંદ સાથે જોડાઈ ચેતાકડી બનાવે છે. મસ્તિષ્ક ચેતાકંદ ચેતાકડીની અન્ય ચેતાઓ સાથે જોડાઈને સંવેદી આવેગોનું સંકલન કરી તરત જ પ્રતિક્રિયા કરી શરીરના સ્નાયુઓને અમલ કરવા પ્રેરે છે.
અળસિયામાં આંખો જેવા વિશેષ સંવેદાંગ અવયવો આવેલા હોતા નથી પરંતુ તેમાં કેટલાક પ્રકાશ અને સ્પર્શ સંવેદી અંગો (ગ્રાહી કોષો) વિકાસ પામેલા હોય છે. જે પ્રકાશની તીવ્રતા અને જમીનમાં થતાં કંપનવગેરેથી પ્રેરિત કરે છે. અળસિયામાં વિશેષ પ્રકારની રસાયણગ્રાહી (સ્વાદગ્રાહી) રચનાઓ હોય છે જે રાસાયણિક ઉત્તેજકોથી પ્રેરિત થાય છે. આ સંવેદી અંગ અળસિયાના અગ્રભાગમાં આવેલા હોય છે.જવાબ :
જવાબ :
જવાબ :
જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.