જવાબ : (a) આ વિધાન સાચું છે. (b) આ વિધાન ખોટું છે. (c) આ વિધાન ખોટું છે. (d) આ વિધાન સાચું છે. (e) આ વિધાન સાચું છે.
જવાબ : (a) પ્રવેશશીલ, અપ્રવેશશીલ (b) ADH (c) યુરિયા (d) 25 થી 30
જવાબ : (a) એમ્ફિઓક્સસ (b) કૉલમ ઑફ બર્ટિની (c) વાસા રેક્ટા
જવાબ : સ્થલીય પ્રાણીઓ પાણીની જાળવણીનાં અનુકૂલન માટે ઓછા ઝેરી નાઈટ્રોજન્યુક્ત નકામા પદાર્થો જેવા કે યુરિયા અને યુરિક ઍસિડનું ઉત્પાદન જરૂરી છે. જેના માટે ખૂબ ઓછા પાણીની જરૂર પડે છે. એમોનિયાના નિકાલ માટે વધારે પાણીની જરૂર પડે છે. માટે તેઓ એમિનોટેલિક હોતા નથી.
જવાબ : દરેક સજીવના શરીરમાં પ્રવાહી (પાણી)નું નિશ્ચિત પ્રમાણ હોય છે. આ પ્રમાણની જાળવણી સજીવ માટે જરૂરી હોય છે. તેને જલનિયમન કહે છે.
જવાબ : મૂત્રપિંડો દ્વારા પ્રતિ મિનિટે નિર્માણ કરવામાં આવતા ગાળણના જથ્થાને રુધિરકેશિકાગુચ્છ ગાળણ દર (Glomerular Filtration Rate) કહે છે. તંદુરસ્ત વ્યક્તિમાં GFR આશરે 125 મિલિ/મિનિટ એટલે કેકે 180 લિટર પ્રતિ દિવસ હોય છે.
જવાબ : ખોટૂં
જવાબ : સાચું
જવાબ : સાચું
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : સાચું
જવાબ : સાચું
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : સાચું
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : સાચું
જવાબ : ખોટૂં
જવાબ : સાચું
જવાબ : JGA જટિલ નિયામકી ભૂમિકા ભજવે છે. રુધિરકેશિકાગુચ્છનો રુધિર પ્રવાહ/રુધિરકેશિકાગુચ્છનું રુધિર દબાણ / GFRમાં ઘટાડાથી JG કોષો સક્રિય થઈ રેનિનને મુક્ત કરે છે. જે રુધિરમાંના એન્જિઓટેન્સીનોજનને એન્જિઓટેસીન-I અને ત્યારબાદ એન્જિઓટેસીન-IIમાં ફેરવે છે.
એન્જિઓટેસીન-II એક પ્રભાવશાળી રુધિરવાહિની સંકોચક (Vasoconstrictor) હોવાથી, જે રુધિરકેશિકાગુચ્છ રુધિર દબાણ અને આમ GFRમાં વધારો કરે છે. એન્જિઓટેસીન-II, એડ્રીનલ બાહ્યકને આલ્ડોસ્ટેરોન મુક્ત કરવા પણ ઉત્તેજિત કરે છે. આલ્ડોસ્ટેરોનના કારણે નલિકાના દૂરસ્થ ભાગોમાં Na⁺ અને પાણીનું પુનઃ શોષણ થાય છે. આ રુધિર દબાણ અને GFR માં વધારા તરફ પણ દોરી જાય છે. આ જટિલ ક્રિયાવિધિ સામાન્ય રીતે રેનિન-એન્જિઓટેસીન ક્રિયાવિધિ કહેવાય છે.જવાબ : ઉત્સર્ગ એકમો દ્વારા નિર્મિત મૂત્ર અંતમાં મૂત્રાશયમાં લઈ જવાય છે જ્યાં તે મધ્યસ્થ ચેતાતંત્ર (CNS) દ્વારા ઐચ્છિક સંકેતો મળે ત્યાં સુધી સંગ્રહ પામે છે. આ સંકેતો મૂત્રાશયમાં મૂત્ર ભરાઈ જતાં તેની દીવાલ ખેંચવાને કારણે ઉત્પન્ન (પ્રેરાય) થાય છે. મૂત્રાશયની દીવાલ ઉપરના ખેંચાણ ગ્રાહીઓના પ્રત્યુત્તરથી સંકેતો CNS માં મોકલાય છે. CNSથી મૂત્રાશયના સરળ સ્નાયુઓના સંકોચન અને મૂત્રમાર્ગના મુદ્રિકા સ્નાયુ (Sphincter)ના શિથિલન હેતુ સમાંતર પ્રેરક (ચાલક) સંકેતો જાય છે.જેને કારણે મૂત્ર મુક્ત થાય છે.
મૂત્ર મુક્તિની આ ક્રિયાને મૂત્રનિકાલ કહે છે અને તેને અસર કરતી ચેતાકીય ક્રિયાવિધિને મૂત્રનિકાલ-પ્રતિક્રિયા (પરાવર્તિત ક્રિયા) (Micturition reflex) કહે છે. એક પુખ્ત મનુષ્ય પ્રતિદિવસ સરેરાશ 1-1.5 લિટર મૂત્ર ઉત્સર્જિત કરે છે. મૂત્ર એક આછા પીળા રંગનું, થોડુંક ઍસિડીક (pH - 6.0) અને વિશિષ્ટ વાસ ધરાવતું જલીય પ્રવાહી છે. સરેરાશ 25-30 ગ્રામ યુરિયા પ્રતિ દિવસ ઉત્સર્જિત થાય છે. વિવિધ પરિસ્થિતિઓ મૂત્રના ગુણધર્મો ઉપર અસર કરે છે. મૂત્રનું પૃથક્કરણ ઘણી ચયાપચયિક અનિયમિતતાઓ અને સાથે સાથે મૂત્રપિંડની ખામીઓના દાક્તરી નિદાનમાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે મૂત્રમાં ગ્લુકોઝ (ગ્લાયકોસૂરિયા) અને કીટોન કણો (કીટોન્યુરિયા)ની હાજરી ડાયાબિટીસ મેલીટસ સૂચવે છે.જવાબ : જક્સ્ટા રુધિર કેશિકાગુચ્છ ઉપકરણ (JGA) દ્વારા GFR ના દરનું નિયંત્રણ થાય છે. JGA સંવેદનશીલ વિસ્તાર છે જે દુરસ્થ ગૂંચળામય નલિકાના (DRT) કોષીય રૂપાંતરણ તેમજ અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળ દ્વારા નિર્માણ થાય છે. GFR માં ઘટાડો JG કોષોને ક્રિયાશીલ કરે છે. અને તે રેનીન મુક્ત કરે છે. જે રુધિરકેશિકાગુચ્છનાં રુધિર પ્રવાહને ઉત્તેજિત કરે છે. આમ GFR પાછો સામાન્ય થાય છે.
જવાબ : મૂત્રપિંડ સિવાય ફેફસાં, યકૃત અને ત્વચા પણ ઉત્સર્ગ પદાર્થો (કચરા)ના નિકાલમાં મદદ કરે છે. આપણા ફેફસાં પ્રતિ દિવસ મોટી માત્રામાં કાર્બનડાયોક્સાઈડ (18 લિટર/દિવસ) અને પાણીની પર્યાપ્ત માત્રાનો નિકાલ કરે છે. યકૃત આપણા શરીરની મોટામાં મોટી ગ્રંથિ છે. જે બિલિરૂબિન, બિલિવર્ડીન, કોલેસ્ટેરોલ, વિઘટિત સ્ટીરોઈડ અંતઃસ્રાવો, વિટામિન્સ અને ઔષધો ધરાવતા પિત્તરસનો સ્રાવ કરે છે.મોટા ભાગના આ પદાર્થો પાચક નકામા પદાર્થો (મળ) સાથે બહાર નિકાલ પામે છે.
ત્વચાની પ્રસ્વેદ (Sweat) અને સ્નિગ્ધ (Sebaceous) ગ્રંથિઓ સ્રાવ દ્વારા કેટલાક પદાર્થોનો નિકાલ કરે છે. પરસેવો, પ્રસ્વેદ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. જે NaCI, ઓછી માત્રામાં યુરિયા, લેકટિક ઍસિડ વગેરે ધરાવતું જલીય પ્રવાહી છે. જો કે પરસેવાનું મુખ્ય (પ્રાથમિક) કાર્ય શરીરની સપાટીને ઠંડી રાખવાનું છે. તે ઉપર દર્શાવેલા કેટલાક નકામા પદાર્થોને દૂર કરવામાં પણ મદદ કરે છે. સ્નિગ્ધ ગ્રંથિઓ સીબમ (Sebum) દ્વારા સ્ટેરોલ, હાઇડ્રોકાર્બન્સ અને મીણ જેવા કેટલાક પદાર્થોનો નિકાલ કરે છે. આ સ્રાવ ત્વચાને રક્ષણાત્મક તૈલી કવચ પ્રદાન કરે છે. નાઈટ્રોજનયુક્ત કચરાનો ખૂબ ઓછો જથ્થો લાળ દ્વારા પણ નિકાલ પામે છે ?જવાબ :
જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.