જવાબ : (a) શા માટે રસાંકુરો આંતરડામાં હોય છે અને જઠરમાં નથી હોતા ? જઠરમાં ખોરાક વલોવાય છે. એટલે કે અંશત: પાચન થાય છે માટે રસાંકુરો જઠરમાં હોતા નથી. જ્યારે આંતરડામાં ખોરાક તેની સપાટી પર આવેલા સૂક્ષ્મ રસાંકુરો દ્વારા રુધિરવાહિની મારફતે શોષણ પામી રુધિરમાં ભળે છે. (b) પાચનનળીની દીવાલના પાયાના સ્તરો કયા છે ? પાચનનળીની દીવાલમાં અન્નનળીથી મળાશય સુધી ચાર સ્તરો આવેલા હોય છે. લસીસ્તર, સ્નાયુસ્તર, અધ:શ્ર્લેષ્મ સ્તર અને શ્ર્લેષ્મસ્તર
જવાબ : જઠરમાં HCI નો સ્રાવ ન થાય તો, HCI પેપ્સિનોજનને સક્રિય કરી પ્રોટીનના પાચનમાં મદદ ન કરી શકે અને ખોરાકમાં મુખ દ્વારા આવેલા જીવાણુનો નાશ પણ ન થઈ શકે.
જવાબ : પિત્તરસ પાચક ઉત્સેચકો ધરાવતું નથી છતાં પાચનમાં તે મહત્વનું છે કારણ કે પિત્તરસમાં રહેલા અકાર્બનિક ક્ષારો જઠરપાકની અમ્લિયતાને દૂર કરે છે. સ્વાદુરસના ઉત્સેચકો આલ્કલીય માધ્યમમાં જ સક્રિય બની પાચન ક્રિયા કરે છે. પિત્તરસમાં રહેલા કાર્બનિક ક્ષારો તૈલોદીકરણ દ્વારા ચરબીને નાનાં ગોલકોમાં ફેરવી પાચન સરક કરે છે. આમ, પાચક ઉત્સેચકો ધરાવતું નથી છતાં પાચનમાં તે મહત્વનું છે.
જવાબ : પાચનમાં કાયમોટ્રિપ્સિન પ્રોટીન, પેપ્ટોન્સ અને પ્રોટીઓઝીસને ડાય પેપ્ટાઈડમાં ફેરવે છે. તે શ્રેણીના બે અન્ય ઉત્સેચકોમાં ટ્રિપ્સિનોજેન અને પ્રોકાર્બોક્સિપેપ્ટિડેઝનો સમાવેશ થાય છે.
જવાબ : પુખ્ત માનવમાં કુલ 32 દાંત હોય છે. જેમાં ઉપલા અને નીચલા જડબામાં એક સરખા 16 – 16 દાંત હોય છે. વિવિધ પ્રકારના દાંતના નામો અને સંખ્યા નીચે પ્રમાણે છે. છેદક (Incisors) 2, રાક્ષી (Canine) 1, અગ્રદાઢ (Premolar) 2, દાઢ (Molar) 3 દાંત પ્રત્યેક અર્ધભાગમાં 2 1 2 3 રીતે ગોઠવાયેલા હોય છે. માટે દંત સૂત્ર 2123/2123 થી દર્શાવાય છે.
જવાબ : માનવનું દંતસૂત્ર 2123 / 2123 છે.
જવાબ : કુપદંતી : મુખગુહામાં ઘણા દાંત અને સ્નાયુલ જીભ આવેલ હોય છે. દરેક દાંત જડબાના અસ્થિના ખાડામાં ખૂપેલા હોય છે. આ પ્રકારના જોડાણને કુપદંતી (Thecodont) કહે છે. પ્રતિસ્થાપી દંતવિન્યાસ : મોટાભાગના માનવ સહિતના સસ્તનો તેમના જીવનકાળ દરમ્યાન બે પ્રકારના દાંત ઉત્પન્ન કરે છે, પહેલા દૂધિયા દાંત આવે છે પછી તેના સ્થાને પુખ્ત દાંત (કાયમી દાંત) આવે છે. આ પ્રકારના દંતવિન્યાસને પ્રતિસ્થાપી (Diphyodont) કહે છે.
જવાબ : સાચું
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : સાચું
જવાબ : ખોટૂં
જવાબ : સાચું
જવાબ : ખોટૂં
જવાબ : સાચું
જવાબ : ખોટૂં
જવાબ : સાચું
જવાબ : ખોટૂં
જવાબ : સાચું
જવાબ : સાચું
જવાબ : ખોટૂં
જવાબ : સાચું
જવાબ : ખોટૂં
જવાબ : સાચું
જવાબ : સાચું
જવાબ : ખોટૂં
જવાબ : સાચું
જવાબ : સાચું
જવાબ : ખોટૂં
જવાબ : સાચું
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : જઠરના શ્ર્લેષ્મસ્તરમાં જઠર ગ્રંથિઓ આવેલી છે. જઠર ગ્રંથિમાં મુખ્ય ત્રણ પ્રકારના કોષો આવેલા હોય છે.
(1) શ્ર્લેષ્મનો સ્રાવ કરતા શ્ર્લેષ્મીય ગ્રીવા કોષો (ગોબ્લેટ કોષો) (2) નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજેનનો સ્રાવ કરતા પેપ્ટિક કોષો (3) HCI અને અંતર્ગત (Instrinsic) કારક(વિટામિન B12જવાબ : યકૃત શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે. પુખ્ત મનુષ્યમાં જેનું વજન 1.2 થી 1.5 કિગ્રા હોય છે. તે ઉદરીય ગુહા (Coelom)માં ઉરોદરપટલની સહેજ નીચે આવેલુ હોય છે. તે બે ખંડો ધરાવે છે. યકૃત ખંડિકાઓ એ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે જે મજબૂત હરોળ સ્વરૂપે ગોઠવાયેલા યકૃત કોષો ધરાવે છે.
દરેક ખંડ પાતળી સંયોજક પેશીના આવરણથી આવૃત્ત હોય છે. જેને ગ્લિસન્સ કેપ્સ્યુલ (Glisson’s Capsule) કહે છે. યકૃત કોષો દ્વારા સ્ત્રવિત પિત્તરસ યકૃત નલિકાઓમાંથી પસાર થઈ પિત્તાશય(Gall Bladder)માં સંગ્રહ અને સંકેન્દ્રિત થાય છે.જવાબ : સ્વાદુરસ નિષ્ક્રિય ઉત્સેચકો ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સિપેપ્ટિડેઝ ધારાવે છે.
આંતરડાના આંત્રીય શ્ર્લેષ્મસ્તર વડે સ્ત્રવતા એન્ટરોકાઈનેઝ સહઉત્સેચકની મદદથી નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન સક્રિય ટ્રિપ્સિનમાં ફેરકાય છે. સક્રિય ટ્રિપ્સિન અન્ય નિષ્ક્રિય પ્રોટીએઝ ઉત્સેચકોને સક્રિય કરે છે. જઠરપાકમાં રહેલા પ્રોટીન, પ્રોટીઓસીસ અને પેપ્ટોન પર સ્વાદુરસના પ્રોટીઓલાઈટિક ઉત્સેચકો પાચક અસર કરે છે. પ્રોટીન, પ્રોટીઓસીસ,પેપ્ટોનજવાબ : મુખમાં લગભગ 30% પૉલિસેકેરાઈડનું પાચન લાળરસ વડે થાય છે.
જવાબ : ખોરાકમાંનું માખણ (Butter) ચરબીનો સ્ત્રોત છે. જઠરમાં જઠરીય લાઈપેઝ દ્વારા ચરબીનું ખૂબ જ અલ્પ માત્રામાં પાચન થાય છે.
પક્વાશયમાં પિત્તરસના પિત્તક્ષારો ચરબીના મોટા ગોળકોનું નાના ગોળકોમાં રૂપાંતર કરી ચરબીની પાચન સપાટીનો વિસ્તાર વધારે છે. આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે. ફૅટિએસિડ અને ગ્લિસરોલ અદ્રાવ્ય હોવાને કારણે રુધિરમાં શોધી શકાતા નથી. સૌપ્રથમ તે નાનાં બિંદુઓ સાથે સંમિલિત થઈ નાના આંતરડાના શ્ર્લેષ્મસ્તરમાં પ્રવેશે છે. તેને મિશ્રણીય ઘટકો (મિસેલ્સ – Micelles) કહે છે. મિસેલ્સ ફરીથી પ્રોટીન આવૃત થઈ કાયલો માયક્રોન (Chylomicron) તરીકે ઓળખાતા ચરબીના ગોળકોમાં ફેરવાય છે. તેઓ રસાંકુરોની લસિકાવાહિનીઓમાં વહન પામે છે. આ લસિકાવાહિનીઓ શોષાયેલા ઘટકોને રૂધિર પ્રવાહમાં ઠાલવે છે.જવાબ : જઠરના શ્ર્લેષ્મસ્તરમાં આવેલી જઠરગ્રંથિઓ જઠરરસનો સ્ત્રાવ કરે છે. જઠરરસના બંધારણમાં HCI, શ્ર્લેષ્મ, પ્રોટીએઝ ઉત્સેચક તરીકે નિષ્ક્રિય પેપ્સિનોજેન અને નવજાત શિશુના જઠરરસમાં પ્રોટીઓલાઈટિક ઉત્સેચક રેનિન હોય છે.
નિષ્ક્રિય પેપ્સિનોજન ઉત્સેચક HCIના સંપર્કમા આવતા સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે. HCI પેપ્સિન ઉત્સેચક માટે યોગ્ય અમ્લીય માધ્યમ પૂરું પાડે છે. સક્રિય પેપ્સિન ખોરાકના પ્રોટીનનું પ્રોટીઓસીસ અને પેપ્ટોનમાં પાચન કરે છે.જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.